પાટણ: રાધનપુર ખાતે આવેલી નગરપાલિકામાં ભ્રસ્ટાચાર થતો હોવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજુઆત.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા માં કોંગ્રેસ શાસિત નગરપાલિકાના સેનટરી વિભાગના ચેરમેન હરદાસ ભાઈ આહીરએ મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ને લખેલ પત્ર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા માં હાલ કોંગ્રેસ નું શાસન હોય ત્યારે રાધનપુર નગરપાલિકા માં કોંગ્રેસ ના સદસ્ય અને સેનટરી વિભાગ ના ચેરમેન હરદાસ ભાઈ આહીર એ […]

Continue Reading

પાટણ: શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે ઠેરઠેર ગંદકીના સામ્રાજ્ય થી લોકો પરેશાન..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે ગામની અંદર આવેલો ઠાકોર સમાજના જોગણી માતજી ના વિસ્તાર અને રામદેવ પીર વિસ્તાર માં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય ઉભરાય આવ્યું છે ગ્રામજનોની ફરિયાદ છે કે છેલ્લા કેટલાય વષો થી જોગણી માતજી ના મંદિર આગળ ખૂબ મોટી ગંદકી થયા છે જેથી ગ્રામ પંચાયત દ્વારા કોઇ સફાઇ કરવામાં આવતી […]

Continue Reading

પાટણ: રાધનપુર ખાતે કિસાન સહાય યોજના માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પિડારીયા હોલ રેડકોસ ભવન ખાતે પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ આત્મનિભૅર અંતગૅત ખેડૂતો ને મદદરૂપ થવા નવી સહાય યોજનાઓ માટે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ યોજ્યો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પિડારીયા હોલ ખાતે આજરોજ પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ દ્વારા રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂત માગૅદશૅન કાર્યક્રમ યોજવામાં […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખએ ચાર્જ સંભાળ્યો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ કડક વલણ લાલીયા વાડી કરી. ગેર હાજર રેહતા કમૅચારીઓને આપી નોટિસ ત્રણ દિવસમાં ખુલાસો માગ્યો કેમ રહે છે ગેરહાજર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા ના નવા નિમણૂક કરવામાં આવેલ પ્રમુખ મહેશભાઇ અદા અને ઉપ પ્રમુખ કાનજીભાઈ પરમાર એ રાધનપુર નગરપાલિકા ના ગેર હાજર રેહતા કમૅચારીઓ ને આપવામાં નોટિસ ત્રણ દિવસ માં […]

Continue Reading

પાટણ: રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વડ અને પીપળાના છોડનું મફત વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ જન અધિકાર મંચ દ્વારા વડ,પીપળાના છોડનું વન વિભાગના સહીયોગ થી સુધીર ઠક્કર અને ડો મહેન્દ્ર આહીર અને નાથા લાલ ઠાકોર અને અન્ય કાર્યકરો અને વન વિભાગ ના સહીયોગ થી દસ હજાર વડ,પીપળાનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. પછાત વિસ્તારમાં વરસાદ ઓછો આવતો હોય તો વૃક્ષો વાવવા થી […]

Continue Reading

પાટણ જિલ્લાના હદ માંથી પસાર થતા નેશનલ હાઇવે નં ૨૭ ઉપર ખાડાનું સામ્રાજ્ય..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ સામખીયારી થી ડીસા સુધી પહોંચવા માટે હજારો ખાડા પડી ગયા છે ત્યારે ચાર ટોલ ટેક્સ ઉપર મોટા પાએ ટોલ ટેક્સ ભરી ને પસાર થતા નેશનલ હાઇવે ઓથોરિટી ના પાપે ઠેર ઠેર ખાડા પડી ગયા છે ત્યારે આ નેશનલ હાઇવે નંબર ૨૭ રોડ ઉપર ટોલ રોડની જગ્યા ખાડા રોડ બન્યા ડિસ્કો ડાન્સ કરતી […]

Continue Reading

પાટણ: બી.એસ.એન.એલનો કેબલ કપાતા સિધ્ધપુર મામલતદાર કચેરીનું જનસેવાકેન્દ્ર બે દિવસથી બંધ.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિદ્ધપુર બી.એસ.એન.એલ ની બ્રોડબેન્ડસેવાનો કેબલ કપાઈ જતા સિદ્ધપુર મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રની કામગીરી બંધ થઈ જવા પામી છે. આથી લોકોને મળતી ઓનલાઇન સુવિધાઓ ખોરંભે ચડી જવા પામી છે. આમ થતા દુરદુરથી દાખલા,ઉતારા અને રેશનકાર્ડના કામે જનસેવા કેન્દ્રમાં આવતા લોકોના કામ અટકી પડ્યા છે. કોરોના મહામારીના વિકટ સમયે આવા સરકારી કામ પૂર્ણ ના […]

Continue Reading

પાટણ: માલધારી વિકાસ સંગઠન શંખેશ્વર દ્વારા શંખેશ્વર મામતદાર ને લોલાડા ગામના ગૌચર પરનું દબાણ દૂર કરવા આવેદન પત્ર.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર લોલાડા ગામ ની અંદર ૧૩૦ થી વધારે માલધારી પરિવાર વસવાટ કરે છે. ગામ માં ૪૦૦૦ હજાર થી વધુ પશુઓ અન્ય સમુદાય પણ પશુપાલન પર આધારિત છે.માલધારીઓ ની જેમ પશુપાલન સાથે સીધા સંકડાયેલા છે.લોલાડા ગામ ની ગૌચર જમીન પર મોટા પાયે દબાણ થયું છે. જેથી માલધારીઓ ને ખૂબ ચરિયાણ માટે મુશ્કેલી પડી રહી […]

Continue Reading

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામમાં વરસાદના પાણી ખેતરોમાં ઘુસતા ખેડૂતો બન્યા પાયમાલ.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામના ખેડૂતોની ૫૦૦ હેક્ટર જમીન માં વાવેતર કરવામાં આવેલ બાજરી જુવાર એરંડા કપાસ કઠોળ જેવા પાકનું અતિભારે વરસાદ થવાથી બનાસ નદીના વેણ બદલાતા ખેતરમાં ચાર પાંચ ફુટ જેવા પાણી ફરી વળતા અતિવૃષ્ટિ થતાં ખેડૂતો માટે આફત બની ને આવેલ મેઘરાજા એ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધોરકડા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જતા ખેડૂતો મુકાયા ચિંતામાં..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધોરકડા ગામ ખાતે આવેલ તાજેતરમાં વરસાદ ને લઈને અને બનાસ નદી માં ઉપર વાસ ના વરસાદ ના પાણી આવવાથી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોરકડા ગામ ના ખેડૂતો ને વિનાસ સરજી ખેડૂતોને પાયમાલ કર્યા છે ત્યારે ધોરકડા ગામની ૮૦૦ હેક્ટર જેવી જમીનમાં વાવેતર કરેલ પાકને નુકસાન થયું […]

Continue Reading