મોરબી: હળવદના ચરાડવા ગામેથી જુગારધામ ઝડપાયું : ૧૨ ઈસમોની ધરપકડ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી એલસીબીની ટીમને બાતમીના આધારે હળવદના ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી મસમોટું જુગારધામ ઝડપી લેવાની સફળતા મળી હતી.એલસીબીએ વાડીની ઓરડીમાં જુગાર રમતા ૧૨ શખ્સોને રોકડા રૂ. ૬.૦૧ લાખ સહિત કુલ રૂ. ૨૬.૫૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. મોરબી જિલ્લા પોલીસ સૂચનાના આધારે એલસીબી સ્ટાફના જયવંતસિંહ ગોહિલ તથા ભરતભાઇ મિયાત્રાને ખાનગી રાહે બાતમી […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા માનવતાની દિવાલ ખુલ્લી મુકવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હાઇવે ઉપર પોલીસ ચોકી ની બાજુમાં રાધનપુર રેડકોસ દ્વારા માનવતાની દિવાલ ખુલી મુકવામાં આવી જેનુ ઉદઘાટન રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને નગરપાલિકા ના પ્રમુખ મહેશભાઈ અદા અને હરદાસ ભાઈ આહીર અને રાધનપુર નગર જનો દ્વારા કરવામાં આવેલા જેમાં જે લોકો ને બીન જરૂરી કપડાં હયો તે આ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોની હાલત ખરાબ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દહેગામ ખાતે ખેતરમાં પાણી ભરાયાં છે આ ગામમાં 580 ખેડૂતો અને ૧૭૦૦ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલ ખેતરમાં પાણી ભરાતા વાવેતર કરવામાં આવેલ બાજરી જુવાર ગવાર એરંડા કપાસ તલ કઠોળ જેવા પાક ખેતરમાં પાણી ભરાયાં રહેતા બળી જતાં જગત નો તાત ચિંતિત બનેલા છે ત્યારે પાટણ જિલ્લાના ખેતી […]

Continue Reading

પાટણ: સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા સિદ્ધપુર શહેરના હોદ્દેદાર નિમાયા.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સમસ્ત બ્રહ્મ સમાજ ઉત્તર ગુજરાત સંગઠક મંત્રી ભરતભાઇ વ્યાસ તથા કિરણભાઈ જોશી,હર્ષભાઈ તથા વસંતભાઈ દવેની હાજરીમાં સમસ્ત ગુજરાત ગુજરાત બ્રહ્મ સમાજ સિદ્ધપુર તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. જેમાં પાટણ જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિરંજન ભાઈ ઠાકર , પાટણ જિલ્લા સંગઠન મંત્રી તરીકે અરૂણ ભાઈ પાધ્યા તથા સિધ્ધપુર શહેર પ્રમુખ તરીકે ચિરાગ ભાઈ પાધ્યા […]

Continue Reading

પાટણ: દસેક દિવસથી વરસાદે વિરામ લિધાબાદ પણ રાધનપુરના નર્સરી વિસ્તારમાં ભરાયેલ પાણીનો નિકાલના થતા પરીવારો મુશ્કેલીમાં..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ તંત્ર દ્વારા પાણીના નિકાલનો માર્ગ બંધ કરતા પંદર દિવસથી પાણીમાં રહેતા લોકો રાધનપુર માં બેઢેલા સરકારી બાબુઓ પ્રજાને પડતી પરેશાનીથી જાણે અજાણ હોય તેમ લગભગ દસેક દિવસથી વરસાદે વિરામ લિધો હોવા છતા નગરના વડપાસર તળાવ નજીક આવેલ નર્સરી વિસ્તારમાં પાંચ ફુટ જેટલા પાણી ભરાયેલા છે જેના નિકાલ બાબતે તંત્ર દ્વારા કોઈજ નક્કર […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર ઔદિચ્ય બ્રાહ્મણ સમાજનું ગૌરવ..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિધ્ધપુર ઔદિચ્ય બ્રાહ્મણ સમાજના કપિલભાઈ બુધ્ધિપ્રસાદ શુકલ કે જેઓ ગણેશપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક છે. તે એક સેવાભાવી શિક્ષક છે અને તેમને શિક્ષક દિવસ ના પવિત્ર દિવસે એમને ગુજરાત રાજ્યના મંત્રી દિલીપ કુમાર ઠાકોર ના વરદ્હસ્તે તાલુકા શ્રેષ્ઠ શિક્ષકથી સન્માનિત કરવામાં આવ્યા.શિક્ષક દિન નિમિત્તે શ્રમ અને રોજગાર ગુજરાત રાજ્યના મંત્રી દિલીપકુમાર ઠાકોરના વરદહસ્તે […]

Continue Reading

પાટણ: ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા સી.આર. સી ના સૌથી વધુ બાળકોને પ્રતિભાશાળી સર્ટિફિકેટ મળ્યું.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર ઊંઝા તાલુકા ના બ્રાહ્મણવાડા સીઆરસી મા ચાલુ વર્ષે આખા તાલુકામા સૌથી વધુ વિદ્યાર્થીઓ ને પ્રતિભાશાળી સર્ટિફિકેટ તેમજ બે રાજ્ય કક્ષાએથી પ્રાપ્ત થયા છે જેમાં ધોરણ ૫ માં ૩૧ , ધોરણ ૬ માં ૨૫ તેમજ ધોરણ ૭ માં ૧૩ સર્ટી મળી કુલ ૬૯ સર્ટિફિકેટ મળવા પામેલ છે , બ્રાહ્મણવાડા શાળા નં ૨ ના […]

Continue Reading

પાટણ: પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહીત કોંગ્રેસ અગ્રણીઓ ખેડૂતોની વ્હારે આવ્યા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારો ની મુલાકાતે આવ્યા કોંગ્રેસ નેતા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહીત કોંગ્રેસ અગ્રણીઓ ખેડૂતોની વ્હારે આવ્યા. સમી હારીજ શંખેશ્વર તાલુકાઓની મુલાકાત લીધી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ ના નિર્ણય ના પગલે અતિવૃષ્ટિ માં નુકશાન પામેલ વિસ્તારોમાં જાત મુલાકાત કરી હતી.જગદીશ ઠાકોરએ જણાવ્યું હતું કે ભાજપ ખેડૂતો અને રોડ રસ્તા […]

Continue Reading

પાટણ: વારાદના વિરામબાદ બેજવાબદાર તંત્રના પાપે રાધનપુર તાલુકાના અરજણસર ગામના છેવાડાના વિસ્તારના લોકો પાણીમાં રહેવા મજબુર.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ વીસેક દિવસથી ભરાયેલ પાણીમાં ચાલતા લોકોના પગમાં છાલા પડ્યા રાધનપુર તાલુકામાં પડેલ વરસાદને કારણે અરજણસર ગામના છેવાડે આવેલ વિસ્તારમાં પાંચ ફુટ જેટલુ પાણી ભરાયુ હતુ . લાબા સમયથી વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીના નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ના આવતા પચ્ચીસથી વધુ પરીવારો પાણીમાં રહેવા મજબુર બન્યા હતા . અરજણસર ગામના […]

Continue Reading

પાટણ: બનાસ નદીમાં અલગ અલગ દરવાજા વાળા બંધ બાંધવામાં આવે તેવી માંગણી સાથે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર સમી વિસ્તારના ખેડૂતોના હિતમાં પત્ર લખીને આ વિસ્તારના ખેડૂતોને મદદરૂપ બનવા માટે રાધનપુરના પુવૅ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ ગુજરાતના એ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલને પત્ર લખીને રાધનપુર સમી સાંતલપુર તાલુકાના બસો જેવા ગામોના ખેડૂતોની કાયા પલટવા લીલોતરી […]

Continue Reading