એ.બી.વી.પીનાં પાલી વિભાગ સંગઠન મંત્રી એ કર્યા અંબાજી મંદિરમાં દર્શન..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર લોકડાઉન બાદ અનલૉક માં મંદિર ઓ ખુલા મુકાયા છે ત્યારે અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખૂલુ મુકાયું છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના પાલી વિભાગ સંગઠન મંત્રી ભવાની જી, સિરોહી જિલ્લા સહ સંયોજક દશરથ સુવનસા સહિત એ.બી.વી.પી નાં કાર્યકર્તા આજે માં અંબે નાં દર્શન આવી પહોંચ્યા હતા અંબાજી મંદિર માં દર્શન […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર ખાતે આવેલ વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકને નેશન બિલદાર એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા એસ.કે.બ્લડ બેન્ક પાટણ ખાતે નેશન બિલદાર એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. નિખિલભાઈ ખમાર, ડૉ. અવનીબેન દેસાઈ, રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ રણછોડભાઈ પટેલ અને જેડ. એન. સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકની શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નાવિન્યપૂર્ણ […]

Continue Reading

પાટણ: રાધનપુર તાલુકામાં અતિભારે વરસાદે તારાજી સર્જી: યોગ્ય વળતર આપવા ખેડૂતોની ઉગ્ર માંગ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લામાં માં ચાલુ સાલે ૨૧ થી ૨૩ ઓગસ્ટ માં ખાબકેલા વરસાદ થી ઉભા ખરીફ પાક ને બરબાદ કર્યા છે..કપાસ કઠોળ જુવાર બાજરી જેવા પાકો વરસાદી પાણી માં ગરકાવ થતાં મોટું નુકસાન ગયું છે છતાં ખેતીવાડી વિભાગ ના બેરા કાને ધરતીપુત્રો ના નુકશાની અંગે ખબર સુધા નથી લીધી..કે નથી પાક નિષ્ફળ માં […]

Continue Reading

પાટણ: નવનિયુક્ત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીની હાજરીમાં આનંદ પટેલનો વિદાય સમારંભ યોજાયો.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર મહેસૂલી વિભાગના અધિકારીઓ અને ઓફિસર્સ કલબ દ્વારા આનંદ પટેલને અપાઈ ભાવભીની વિદાય નવનિયુક્ત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીનું અધિકારીઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની બનાસકાંઠા કલેક્ટર તરીકે બદલી થતા પાટણ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુકત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીના આવકાર અને આનંદ પટેલની વિદાય […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર વોર્ડ નં-૪ ના સદસ્ય ધર્મેન્દ્ર ભટ્ટ દ્વારા શહેરના ધાર્મિક સ્થળોમાં પેવર બ્લોક મંજૂર કરવામાં આવ્યા.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિધ્ધપુર શહેરમાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ નાના મોટા વિકાસના કામો થઈ રહ્યા છે , ત્યારે સિધ્ધપુર નગરપાલિકાના વોર્ડ નં-૪ ના ભારતીય જનતા પાર્ટીના જાગૃત સદસ્ય ધર્મેન્દ્ર ભટ્ટ દ્વારા ગુજરાત સરકારની ૧૪માં નાણાંપંચની ગ્રાન્ટ માંથી સિધ્ધપુરના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો જેવાકે અરવડેશ્વર મહાદેવ મંદિર અને વાલકેશ્વર મહાદેવ મંદિર માં અંદાજીત ૧૧ લાખની ગ્રાન્ટ […]

Continue Reading

પાટણ: સિધ્ધપુરમાં મંડપ,લાઈટિંગ અને કેટરર્સ એસોસિએશન દ્વારા પ્રસંગમાં સંખ્યા વધારવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર તાજેતરમાં કોરોના જેવી ભયંકર મહામારી ચાલી રહી છે ત્યારે તમામ ધંધા હાલ માં મોટા પ્રમાણમાં આર્થિક મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા સગાઈ , લગ્ન , સામાજીક અને ધાર્મિક પ્રસંગોમાં કોવિડ – 19 ના કારણે મર્યાદિત સંખ્યામાં સરકાર દ્વારા મંજૂરી આપેલ છે. ત્યારે સિધ્ધપુર શહેર અને તાલુકાના મંડપ , લાઈટિંગ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકામાં સામાન્ય સભા મળી જેમાં અલગ અલગ કમેટીના ચેરમેનની નિમણુક કરવામાં આવી..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા ની સામાન્ય સભા ની મીટીંગ આજરોજ રાધનપુર નગરપાલિકા ખાતે મળેલી બેઠકમાં સાત કમીટીની રચના કરવામાં આવી જેમાં કારોબારી સમિતી ના ચેરમેન ગણેશજી ઠાકોર બાંધકામ વિભાગ ના ચેરમેન રસુલખાન બલોચ ટાઇન પલિનીગ ચેરમેન સવિતા બેન શ્રી માળી પાણી પુરવઠા મંજુલા બેન ગોકલાણી લાઈટ સમિતિ લાશુ બેન મકવાણા […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડીયા ગામે આજરોજ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે બનતી નવીન સ્કુલના પટાંગણમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાય.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડીયા ગામે સંત નીજાનંદ બાપુ અને કરસન દાસ બાપુ ના સાનિધ્ય માં અનુસુચિત જાતિના યુવાન દ્વારા સરસ રીતે કાયૅ કમ યોજવામાં આવેલ જેમાં ચાવડા ચિરાગ ભાઈ અને સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કૌશલ ભાઈ જોસી અને રમેશભાઇ પરમાર અને કરસનભાઈ ચાવડા અને રોહિત સમાજ ના પ્રમુખ અને અન્ય માહાનુભાવો […]

Continue Reading

પાટણ: સિધ્ધપુરમાં રાજ્ય સરકારની મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનું ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિધ્ધપુર શહેરના સ્વામિનારાયણ મંદિર ખાતે પાટણ , સરસ્વતી અને સિધ્ધપુર ત્રણ તાલુકાના ” સાત પગલાં ખેડૂત કલ્યાણના ” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિડીઓ કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિતિમાં ગુજરાત જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને યોજાયો. કાર્યક્રમમાં દીપ પ્રાગટય બાદ પાટણ જિલ્લા નાયબ ખેતી નિયામક ડી.ડી.પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત અને ઉદ્દબોદન […]

Continue Reading

પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ દ્વારા રાધનપુર ખાતે ખેડુત લક્ષી યોજના હેઠળના લાભ લેવા માટે ખેડૂતો ને સમજણ આપવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પિડારીયા હોલ ખાતે આજરોજ પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના હેઠળ મળતા ખેડુત લક્ષી યોજના હેઠળના લાભ લેવા માટે ખેડૂતો ને સમજણ આપવામાં આવેલ સાત પગલા અંતર્ગત ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીનું સંબોધન ખેડૂતો ને બતાવવામાં આવ્યું હતું સાત પગલાના […]

Continue Reading