પાટણ: રાધનપુર તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા ગોવિંદભાઈ.એચ.વણકરનો વિદાય સમારંભ યોજાયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરી માં ૧૨ વર્ષથી ફરજ બજાવતા કર્મચારી ની કામગીરી થી રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ વયમર્યાદા થી નિવૃત થયા છે. ત્યારે આવા નિષ્ઠાવાન અધિકારીને વય મર્યાદા થી નિવૃત થતાં આજરોજ જલારામ હોલ ખાતે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત ના પ્રમુખ લવજીભાઈ ઠાકોર અને ન્યાય […]

Continue Reading

પાટણ: કોરોના મહામારીમાં ભારત સરકારનું વસ્ત્રમંત્રાલય હાથ વણાટનું કામ કરતા કારીગરોની વ્હારે આવ્યું.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ કોરોના મહામારીને કારણે હાથ વણાટનું કામ કરતા કારીગરો મુશ્કેલીમા મૂકાયા છે ત્યારે ભારત સરકાર નુ વસ્ત્રમંત્રાલય આવા કારીગરોને વહારે આવ્યુ છે .આવા વણાટ કામ કરતા કારીગરો માટે પાટણ ખાતે સોની સમાજની વાડી ખાતે ચોપાલ કાર્યક્રમ થકી સરકાર ની વિવીધ સહાયકારી યોજનાઓ વિશે સમજ આપવામા આવી હતી. ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયના વિકાસ આયુક્ત […]

Continue Reading

પાટણ: આજ થી પાટણ જિલ્લાની ચાણસ્મા માર્કેટયાર્ડમાં કપાસની ખરીદીના શ્રીગણેશ થયા.. પ્રથમ દિવસે ૨૭૫ મણ કપાસની આવક થઈ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ તમામ માર્કેટયાર્ડ કરતા ચાણસ્મા માર્કેટયાર્ડમાં ૮૫૦ થી ૯૭૫ ભાવ પડ્યો.હજુ પોસણક્ષમ ભાવ મળે તેવી ધરતીપુત્રો ની અપેક્ષા.. પાટણ જિલ્લા ની માર્કેટયાર્ડમાં ગઈ કાલે સોમવારથી કપાસની ખરીદી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે વરસાદે કપાસની ખેતી બગાડી હોવાથી ઉત્પાદન પર માઠી અસર થતા આવકનું પ્રમાણ ઘટે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.જોકે […]

Continue Reading

પાટણ: રાધનપુરની કલ્યાણપુરા માયનોર -ર કેનાલમાં ગાબડા અને સફાઈના અભાવે ખેડૂતો પરેશાન..

રિપોર્ટર: ભરત સથવારા, પાટણ ચોમાસા અગાઉ નાખવામાં આવેલ નળના ટેસ્ટીંગમાં તમામ જગ્યાએ લીકેજ .. રાધનપુર સાંતલપુર તાલુકામાં કેનાલોના સમારકામ અને સફાઈ માટે કરોડો રૂપિયાનો કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે પરંતુ નર્મદાના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલી ભગતને કારણે કેનાલોની કામગીરીમાં મોટા પાયે ગેરરીત આચરવામાં આવતી હોવાના પુરાવા કેનાલોની હાલત જોતા જોવા મળી રહ્યા છે . કલ્યાણપુરા […]

Continue Reading

પાટણ: રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ દૂધ મંડળીએ બનાસ ડેરી દ્વારા પશુ પાલકો માટે જાહેર કરેલ વધારોના મળતા વિરોધ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પશુ પાલકો એ ડેરીમાં દૂધ ભરાવવાનુ કર્યું બંધ બનાસ ડેરી દ્વારા દુધ ઉત્પાદકો માટે ૧૬.૬૮ ટકા વધારો જાહેર કરેલ જ્યારે મેમદાવાદ ડેરી દ્વારા ૧૪.૨૧ ટકા વધારો આપવાનું કહતા પશુ પાલકો માં રોષ. ભેંશ ના દૂધના ફેટ ૫/૬ ફેટ આપે છે જેમાં ફેંટ મસીન સેટ કરીને રાખવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. પશુ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પિંડારીયા હોલ રાધનપુર ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણના લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સમી સાંતલપુર શંખેશ્વર રાધનપુર તાલુકાના ખેડૂત કલ્યાણના સાત પગલા કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં મુખ્ય મેહમાન બળવંત સિંહ રાજપૂત માન ચેરમેન ગુજરાત રાજ્ય ઔધોગિક વિકાસ નિગમ ગાંધીનગર અને જીલ્લા પંચાયત પાટણ ના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ રાધનપુર ના માજી ધારાસભ્ય લવિગજી સોલંકી અને સુરેશભાઈ ઠાકોર ચેરમેન કારોબાર રાધનપુર અને રામ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુર નાયબ કલેકટર અને અન્ય અધિકારીઓ દ્વારા કોરોના વાયરસથી બચવા અંગેના સૂચનો આપવામાં આવ્યા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુર નાયબ કલેકટર અને અન્ય અધિકારીઓ દ્વારા બજારમાં ફરી વેપારી અને ગ્રાહકો ને સમજવા માં આવેલ કોરોના વાયરસ થી બચવા ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત જાળવવા સૅનેટાઇઝર નો ઉપયોગ કરવામાં આવે તેવી લોક ને અપીલ કરી હતી પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં અને શહેરમાં દિન દાહડે કોરો […]

Continue Reading

પાટણ: સિદ્ધપુરમાં આજે વહેલી સવારે મુક્તિધામ રોડ પર સસ્તા અનાજની દુકાન આગળ અચાનક લીંબડાનું વૃક્ષ પડતા એક આધેડનું મોત થયું.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર મુક્તિધામ રોડ પર આવેલ ગંગાવાડી ની સામે આવેલ સસ્તા અનાજની દુકાન આગળ રાશન લેવા લોકો ઉભા હતા ત્યારે અચાનક આગળ આવેલ લીમડાનું ઝાડ તૂટી પડતા નીચે ઉભેલા રેવાભાઈ દલાભાઈ સોલંકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જેની જાણકારી મળતા સ્થાનિક રહીશો અને પરિવારજનો મોટી સંખ્યામાં સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. સિવિલ […]

Continue Reading

પાટણ: સિધ્ધપુરમાં રખડતા ઢોરોનો વધી રહેલો ત્રાસ,તંત્રની બેદરકારી.!

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિધ્ધપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે સિધ્ધપુર શહેર અને હાઇવે વિસ્તારમાં ઢોરો ઠેર ઠેર અડિંગો જમાવીને બેઠા હોય છે જેના લીધે હાઈવે પરથી પસાર તથા વાહન ચાલકો ને ભારે હાલાકી વેઠવી પડે છે , અને હાઈવે પર રખડતાં ઢોરોના લીધે ટ્રાફિકની સમસ્યા ઉભી […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મેહસાણા હાઇવે રાધનપુર ખાતે ફેડ બેંકનું ઉદઘાટન રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ મહેશભાઈ અદાના હસ્તે કરવામાં આવ્યું.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ધીરે ધીરે વિકાસ ની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ખેડૂતો અને વેપારીઓ ને તાત્કાલિક ધોરણે પૈસા ની જરૂર હોય તો આજરોજ રાધનપુર ખાતે ફેડ બેંકનુ ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં સામાન્ય વાયજે લોકો ને પૈસા મળી રહે તેવી બેંક દ્વારા અલગ-અલગ ઓજના મુકવામાં આવી છે તો ગોલ્ડ લોન અને […]

Continue Reading