પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવે ઐતિહાસિક સપાટી કૂદાવી, એક મણના રૂ. 435થી 735ના ભાવ પડ્યા.

એપ્રિલ માસની શરૂઆત થતાંની સાથે જ બારમાસી ખાદ્યપદાર્થોની ચીજવસ્તુઓ ભરવાની સીઝનની શરૂઆત થઈ જાય છે. ખાસ કરીને ચૈત્ર માસના પ્રારંભે જ મરી મસાલા સહિત કઠોળ, ચોખા અને ઘઉં ભરવાનો પ્રારંભ થઈ જતો હોય છે. જેને લઈ પાટણ નવાગંજ માર્કેટયાર્ડ ખાતે ઘઉંની મબલખ આવકો જોવા મળી રહી છે. માર્કેટયાર્ડમાં આજે વહેલી સવારથી જ ખેડૂતો દ્વારા ઘઉંના […]

Continue Reading

પાટણ : ગોતરકા ગામ ખાતે ગડસાઈ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે ગડસાઈ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. આ ગાબડું પડતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતએ તૈયાર કરેલો પાક પાણી ફરી વળતા નિષ્ફળ જાય તેથી જગતના તાત ચીંતાતુત બન્યા. જુવારનો પાક કાપણી કરી તૈયાર કરેલ હતો ત્યારે કેનાલમાં ગાબડું પડતાં પાણી ફરી વળતા ખેડૂત ની હાલત ગંભીર બની. […]

Continue Reading

દિવાળી ટાણે નાણાં ભીડમાં ખેડૂતો નીચા ભાવે જણસી વેચવા મજબૂર બન્યા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ આ વર્ષે પાછળથી પડેલા વરસાદે ખરીફ પાક બગાડ્યો છે. ત્યારે રવિ સિઝનની તૈયારી પહેલાં નાણાં ભીડ સર્જાતાં રાધનપુર તાલુકાના ખેડૂતોએ સંઘરેલી જણસી માર્કેટ યાર્ડમાં નીચા ભાવે વેચાણ કરવા મજબૂર બન્યા છે. પાટણ જિલ્લાના 6 તાલુકામાં અતિભારે વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. તેમજ રવિ સિઝનની ખેડૂતો તૈયારીઓ કરવા લાગે તે પહેલાં […]

Continue Reading

પાટણ : રાધનપુર ખાતે આવેલ સરદાર સેવા મંડળ છાત્રાલયમાં ઠાકોર સમાજની મીટીંગ મળી

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી ઠાકોર સમાજ સંચાલિત સદારામ સમાજ સેવા મંડળ દ્વારા સમાજ સુધારણા માટે ક્ષત્રિય ઠાકોર સમાજ ની મીટીંગ મળી. જેમાં સમી હારીજના માજી ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ અને રાધનપુરના માજી ધારાસભ્ય નાગરજીભાઇ ઠાકોર, રાધનપુરના પુવૅ ધારાસભ્ય લવિગજી સોલંકી, શંકરજી મોતીજ ઠાકોર, જેન્તી ભાઈ ઠાકોર, ભાવાજી ઠાકોર, ખુમાજી ઠાકોર, જમાદાર ભેમાજી […]

Continue Reading

પાટણ : રાધનપુર સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી લડવા માંગતા ઉમેદવારનો બાયોડેડા લેવામાં આવ્યો

રિપોર્ટર : ભરત સથવારા, પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વિશ્રામ ગુહ ખાતે આજરોજ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને પાટણ જિલ્લાના જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચુંટણીના નિરીક્ષકો દ્વારા રાધનપુર તાલુકાના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણી લડવા માંગતા ઉમેદવારનો બાયોડેટા લેવામાં આવ્યો. રાધનપુર વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણીની કોંગ્રેસ દ્વારા જોર સોર […]

Continue Reading

પાટણ : સાંતલપુર રામદેવ પીર ચોરાળ યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર : ભરત સથવારા, પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર સર્કિટ હાઉસ ખાતે રાધનપુર ભણસાલી ટ્રસ્ટ બ્લડ બેંક દ્વારા રામદેવ ચોરાળ યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દરેક સમાજ ના યુવાનો અને સાંતલપુર પોલીસ સ્ટાફ, અને ભાજપ ના આગેવાન, પાટણ જિલ્લાના ભાજપના પુવૅ પ્રમૂખ, કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી […]

Continue Reading

પાટણ : રાધનપુર સાંતલપુર સમી શંખેશ્વરના કલાકારોએ રેલી યોજી આપેલ આવેદનપત્ર

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નાયબ કલેકટરની કચેરી ખાતે ચાર તાલુકાના કલાકારોએ આવેદનપત્ર આપ્યું. કોરોનાની મહામારી વચ્ચે આઠ માસ થી કલાકારોનો ધંધો રોજગાર બંધ છે. ત્યારે આવનારી નવરાત્રીમાં કલાકારોને પોતાની રોજી રોટી શરૂ કરવાની મંજુરી આપવા માટે માંગણી સાથે આજરોજ રાધનપુરના નાયબ કલેકટર ડી બી ટાંકને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ જન અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકા માથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૨૭ ઉપર ખાડા નું સામ્રાજ્ય હોય ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી રોડનું રીપેરિંગ કરવામાં આવે તેવી માંગણી સાથે રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખેડૂતો અને અન્ય લોકોને વારાહી ખાતે આવેલ ટોલ પ્લાઝા ઉપર ટોલ ફ્રી કરવામાં આવે તેવી […]

Continue Reading

પાટણ : લવ જેહાદ નો ભોગ બનનાર દિકરી ને પરત લાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરકાર પુરા ગામની હિન્દુ દિકરીને મુસ્લિમ યુવાનએ ધૅમ ની બેહન બનાવીને વિશ્વાસમાં લઇને હિન્દુ ધર્મની દિકરીને બદ ઈરાદે ભગાડી ગયો છે ત્યારે આજરોજ રાધનપુરના નાયબ કલેકટર ડી બી ટાંકને પાટણ જિલ્લા હિન્દુ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં માંગણી કરવામાં આવી છે કે લવ જેહાદ નો ષડયંત્રનો […]

Continue Reading

પાટણ : રાધનપુર તાલુકાના બાદરપુરા ગામમાં જીઇબીના થાંભલા બદલવા ગ્રામજનોની માંગ

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ખાતે વર્ષોથી નાખવામાં આવેલ ગુજરાત વિદ્યુત બોર્ડ ના થાંભલા મોટા ભાગના પડી જાય તેવા થઈ રહ્યા છે તો કેટલાક થાંભલા ને તિરાડ પડી ગયેલા છે ત્યારે બાદરપુરા ગ્રામજનો દ્વારા વારંવાર રાધનપુર ખાતે આવેલી જીઈબી કચેરીએ મૌખિક અને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ રાધનપુર ખાતે આવેલી ગુજરાત […]

Continue Reading