રાષ્ટ્રિય બજરંગ દળ દ્વારા પંદર દિવસની બાળકીને A+ બ્લડ આપવામાં આવ્યું..
રિપોર્ટર:શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રિય બજરંગ દળ હિંન્દુ હેલ્પલાઈન હિંમતનગર શહેર અધ્યક્ષ દિનેશભાઈ સોનગરાને કોલ આવ્યો કે પરમાર પંકજસિંહ રજુસિંહ મોટા કોટડા ની પંદર દિવસની નવજાત બાળકીને શ્વાસની તકલીફ હોવાથી બ્લડ A+ ની છે…દિનેશભાઈ દ્વારા A+ બ્લડની જરૂર છે.એવો મેસેજ અમારા ગ્રૃપમાં મુકતા અમારા ગ્રૃપના ચાંદરણી ગામના રવિશભાઈ સોલંકીની દીકરી પણ થેલેસેમિયાની પેશન્ટ […]
Continue Reading