ઇડર તથા જાદર પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો સાથે મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનના બે કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા…

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગુજર સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવાની અસરકારક કામગીરીના આદેશ મુજબ પો.ઇન્સ. એમ.ડી.ચંપાવત એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. બી.યુ.મુરીમાં એલ.સી.બી.તથા આ.પો.કો.રાજેશકુમાર તથા આ.પો.કો.નિરીલકુમાર તથા અ.પો.કો,ગોપાલભાઇ તથા અ.પો.કો મીતરાજસિંહ તથા આ.પો.કો અનીરૂધ્ધસિંહ સ્ટાફ સહીત ના માણસો ઇડર પો.સ્ટે […]

Continue Reading

પ્રાંતિજ તાલુકામાં આવેલા ગેડ ગામના ખેતરમાં આશરે 10 ફૂટ અજગર જોવા મળ્યો..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા ખેડૂત દ્વારા આ અજગરને જોતા ગામના અન્ય નાગરિકો દ્વારા સાવચેતી થી પકડી જંગલમાં છોડી મુકાયો હતો.મહેન્દ્રસિંહ નેનસિંહ રાઠોડના ખેતરમા અજગર આવી જતા ગામલોકો દોડી આવ્યા હતા. જીવદયા પ્રેમી દ્વારા પકડી જંગલ વિસ્તારમા છોડી મુકાયો.. દિન પ્રતિદિન પહાડી વિસ્તારોમાં અજગર ની બોલબાલા.વધવા માડી ત્યારે આજરોજ પ્રાંતિજ તાલુકાના ગેડ ગામના ખેડૂત મહેન્દ્રસિંહ નેનસિંહ રાઠોડના […]

Continue Reading

હિંમતનગર તાલુકા પાસે આવેલા પ્રેમપુર ગામે માતાજી ની અનોખી આરતી કરાઈ..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામા આવેલા રમણીય ગામ એવા પ્રેમપુરમા “મા” અંબા માતાજીના ચોકમામાતાજી ની આરતી 1001 દિવાની ભુદેવ દ્વારા કરવામાં આવતા આજુબાજુના માઇભક્તો મા આનેરો આનંદ જોવા મળ્યો હતો..પ્રેમપુર ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા અને યુવક તેમજ દરેક સમાજના આગેવાનો મહિલા મંડળો દ્વારા પૂરો સાથ સહકાર આપવમાં આવ્યો હતો..અહીંયા જગદંબા આરાસુર વાળી અંબા […]

Continue Reading

હિંમતનગર માં ઈદ-એ-મિલાદ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા..જેમાં ગામ્ય પોલીસ સ્ટેશનના PSI શ્રીમતી.પી ડી ચૌધરી તેમજ સ્ટાફ તેમજ આજુબાજુના વિસ્તારના મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા..જેમાં આવનારા દિવસોમાં ઈદ-એ-મિલાદ તહેવાર હોવાથી સૌ નાગરીકો સરકારની ગાઈડલાઈન મુજબ અમલ કરશો તેમ મીટીંગમાં ચર્ચા કરવામાં આવી.

Continue Reading

રાષ્ટ્રિય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા રેલ રોકવા જતા જીલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારોની રેલ્વે પોલીસ દ્વારા ઘરપકડ કરાઈ.

રિપોર્ટર :શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક સરકાર આંદોલનને કચડીના શક્તા ખેડૂતોને કચડી નાખ્યા છે.જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા ભારત સરકાર દ્વારા જયારથી ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા છે.ત્યાર થી દેશમાં ખેડૂતો આક્રમક બની દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા છે.પરંતુ સરકાર ખેડૂતોનું આંદોલનને કચડી ન શકી એટલે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર […]

Continue Reading

હિંમતનગર તાલુકાના લિખિ ગામે સરસ્વતી ગ્રુપ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા જેમાં કાર્યક્રમના અધ્યક્ષ કુ.કૌશલ્યા કુંવરબા(પ્રદેશ ઉપાધ્યક્ષ) અને અતિથિ વિશેષ રાજેન્દ્રસિંહ પરમાર હાજર રહ્યા હતા..લિખિ ગામના સરપંચને ગ્રામજનો અને સ્કૂલના બાળકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ધોરણ1થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ અને ગામના અન્ય ક્ષેત્રે કામ કરતા વ્યક્તિઓનું શિલ્ડ આપી સન્માન કરવામા આવ્યું હતું..આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરસ્વતી ગ્રુપે ખૂબ જ […]

Continue Reading

હિન્દુ યુવા સંગઠન દ્વારા વિજયાદશમીના પાવન તહેવાર નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા વિજ્યા દશમી ના પર્વ ને લઈને સમગ્ર અગ્યાયે ઉજવણી કરવામાં આવવી રહી છે.ત્યારે હિંમતનગર તાલુકામાં આવેલી મહાવીરનગર ઇન્દ્રનગર સોસાયટીમાં યુવા સંગઠન દ્વારા વિજય દશમી ના પાવન તહેવારે શસ્ત્ર પૂજન નું આયોજન કરાયું . જેમાં સંગઠનના આગેવાનો પ્રફુલભાઈ સોની , સરવિનભાઈ પટેલ , સુનિલભાઈ શાહ , ગૌતમભાઈ જરેવાલ , નિર્મલભાઇ, ઓમભાઇ મલેશિયા, પ્રિન્સભાઇ […]

Continue Reading

પેઢમાલામાં નોમનું હોમ – હવન કરવામાં આવ્યું..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે સોહમ ભગવતી મેલડી માતાજીના મંદિરે પરંપરાગત દર વર્ષની નવરાત્રીની નોમના દિવસે હોમ હવન કરવામાં આવે છે.. ત્યારે ગઈકાલે શાસ્ત્રી આશિષભાઈ મહેતા દ્વારા હોમ હવનની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી.જેમાં યજમાન તરીકે ધુળાભાઈ કુબેરભાઈ સોલંકી એ ધર્મ લાભ લીધો હતો.. તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી માંના […]

Continue Reading

અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે નવરાત્રી પર્વમા અનોખા ગરબાએ આકર્ષન જમાવ્યું..

રિપોર્ટર :-સુરેશ રાણા,બનાસકાંઠા અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે આઠમા નોરતે ખેલૈયાઓ મન મુકીને નોરતાની રમઝટ જમાવી…સરકાર દ્વારા શેરી ગરબાની મંજૂરી આપતા રાજ્ય ભરમાં નવરાત્રિની રમઝટ જોવા મળી રહી છે. જ્યારે અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે પણ નવરાત્રીના આઠમે નોરતે ખેલૈયાઓ મન મુકીને જુમી ઉઠ્યા હતા.કોરોના મહામારીને કારણે ગત વર્ષ નવરાત્રી થઈ શકી ન હતી..પરંતુ ચાલુ વર્ષમાં ગાઈડ […]

Continue Reading

ઈડર લાઇફલાઇન હોસ્પીટલનાં ઇમરજન્સી વિભાગમાં આગ લાગતાં મચી અફરા તફરી..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા ભર બપોરે હોસ્પીટલમાં અચાનક આગ લગતા ભાગ દોડ મચી હતી. હોસ્પીટલમાં આગ લાગી હોવના સમાચાર ઈડર ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોચ્યું. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હોસ્પીટલમાં દાખલ દર્દીને બીજી હોસ્પીટલમાં રિફર કરાયા.. હોસ્પીટલમાં આગ લાગતાં ઇડર પી.એસ.આઇ સહિતનો પોલિસ કાફલો લાઇફલાઇન હોસ્પીટલ ખાતે દોડી […]

Continue Reading