બનાસકાંઠા‌ : કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી હાઈવે નાળા પાસે ભાજપ અને હિન્દુ યુવા વાહિની ના કાર્યકરો દ્વારા ઉત્તરપ્રદેશ માં ભાજપ ને જ્વલંત વિજય મેળવ્યો…

રિપોર્ટર – વી કે ડાભાની, બનાસકાંઠા ભાજપ અને હિન્દુ યુવા વાહિની ના કાર્યકરો દ્વારા ઉત્તરપ્રદેશ માં ભાજપ ને જ્વલંત વિજય મળતા આતશબાજી સાથે જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા અને જીતની ઉજવણી કરવામાં આવી હતી.. યોગી આદિત્યનાથ એ હિન્દુ યુવા વાહિની ના મુખ્ય સંયોજક છે ત્યારે દરેક હિન્દુ સંગઠનો સાથે મળીને વિજયોત્સવ મનાવ્યો હતો.કાંકરેજ […]

Continue Reading

રાજ્યના IASમાં અંતે બદલીનો ઘાણવો….

અહેવાલ:-સુરેશ રાણા, બનાસકાંઠા 10 IAS ઓફિસરની બદલી કરાઈ….. મનોજ દાસ અને અશ્વિની કુમારને મળ્યા પોસ્ટીંગ….. મનોજ દાસ પાસે રેગ્યુલર પોર્ટનો હવાલો.. JP ગુપ્તા બન્યા નવા નાણા સચિવ…… મિલિંદ તોરવણેને GSTનો વધારાનો ચાર્જ…. અશ્વિની કુમાર મુકાયા સ્પોર્ટ્સમાં CV સોમની પણ બદલી કરાઇ…. બોટાદના કલેક્ટરનું પણ ટ્રાન્સફર… તુષાર સુમેરા બન્યા ભરૂચના કલેક્ટર…. બિજલ શાહ બન્યા બોટાદના કલેક્ટર…

Continue Reading

રાજ્ય સરકારનું ફટાકડા અંગે જાહેરનામું….

અહેવાલ:-સુરેશ રાણા, બનાસકાંઠા રાત્રે 8થી 10 વચ્ચે ફટાકડા ફોડી શકાશે…. નવા વર્ષે 11:55થી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશે…. ઓનલાઈન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ…. વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ…. લાયસન્સ ધારક વેપારીઓજ વેચાણ કરી શકશે ફટાકડા….. જાહેર સ્થળો પર ફટાકડા નહી ફોડી શકાય…

Continue Reading

ઈકબાલગઢ હાઇવે પર ઘટના ઘટી….

અહેવાલ:-સુરેશ રાણા, બનાસકાંઠા અજાણ્યા વાહન ચાલકે લીધા અગિયાર પશુઓને અડફેટે ૭ પશુઓ ના મોત …. ૧૧ જેટલા પશુઓ રોડ પરથી પસાર થઈ રહયા હતા. તે દરમિયાન ઈકબાલગઢ દર્શન હોટલ ની બાજુમાં અજાણ્યા વાહનની ટકકરે ૭ પશુઓના મોત …. ૭ પશુઓના મોત થતા લોકોમાં દોડધામ મચી…. અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી….

Continue Reading

અમીરગઢ તાલુકામાં બની ઘોઝારી ઘટના, એક ખેડૂત કામ કરતી વેળાએ રોટવેટરમાં આવી જતા ઘટના સ્થળે જ દુઃખદ મોત નીપજ્યું…

રિપોર્ટર :-સુરેશ રાણા, બનાસકાંઠા* અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસ પર ટ્રેક્ટર દ્વારા ખેડૂત જેમીનભાઈ અશોકભાઈ જગાણિયા રોટવેટર લઈ ખેતર માં કામ કરી રહ્યા હતા. તે સમય અચાનક રોટવેટરમાં આવી જતા તેઓ નું ઘટના સ્થળે દુઃખદ મોત થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનવા સમય ખેડૂત પુત્ર એકલો ખેતરમાં કામ કરતો હોવાથી […]

Continue Reading

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા પી.એસ.આઈ શ્રીમતી પી.ડી.ચૌધરી તેમજ સ્ટાફ દ્વારા ઇલોલ પાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 100 કરોડ જનતાને કોવિડ વેકસીનેસન આપી..મેળવેલ વૈશ્વિક સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે ઇલોલ પાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર મીનાઝબેન ઝાંખ વાલા તેમજ સ્ટાફ ને કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યુંસ્ટાફ દ્વારા રંગોળી બનાવી કોરોના વેક્સીનની થીમ બનાવવામાં આવી હતી.

Continue Reading

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે મરછર જન્ય રોગચાળો અટકાવવા માટે દવા છાંટવામાં આવી.

રીપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા તાલુકા આરોગ્ય અધિકારીની સુચનાથી ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટર મીનાઝબેન ઝાંખવાલાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સુપરવાઈઝર ગૌતમભાઈ વાળંદ દેખરેખ હેઠળ ઇલોલ ગામમાં પાણી જમા થયું..તે જગ્યાએ તેમજ ગામના દરેક એરિયામાં ઓઈલિંગ તેમજ દવાનો છટકાવ ની કામગીરી કરવામાં આવી હતી..ઇલોલ ગામમાં ઘરે ઘરે ફોગીગની કામગીરી કરવામાં આવી જેમાં ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફે કામગીરી […]

Continue Reading

ચાંદરણી ગામ ખાતે સ્વાંગિયાજી માતાજીનો ૨૫ મો ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર તાલુકાના ચાંદરણી ગામ ખાતે ભાટી સમાજના કુળદેવી સ્વાંગિયાજી માતાજીનું મંદિરમાં ૨૫ વર્ષ થી પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે.ગુજરાત ભર માથી ભાટી સમાજના પરિવાર અહી દર્શનાર્થે આવે છે.. પાટોત્સવ કાર્યક્રમ દરમ્યાન રાજપૂત સમાજ મા જેમને નોકરી કે રાજકીય ક્ષેત્રમા વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય તથા વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, ભાટી સમાજના […]

Continue Reading

ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મુદ્દામાલ સહીત એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

રીપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ, તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગૂજર, સાબરકાંઠા જીલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે આપેલી સુચના અન્વયે એમ.ડી.ચંપાવત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. જે.પી.રાવ, એલ.સી.બી. તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા આ.હે.કો. સનતકુમાર તથા આ.પો.કો વિજયભાઇ તથા આ.પો.કો પ્રકાશભાઇ તથા અ.પો.કો. વિજયસિંહ તથા […]

Continue Reading

-ઇડર શહેરમાં સરકારની ગાઇડલાઇન મુજબ કોરોના મહામારી વચ્ચે ઇદે મિલાદ પર્વની મુસ્લિમ સમાજે સાદગીથી ઉજવણી કરી

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. માહીઉર લબી નાં પહેલા ચાંદે ઇડર શહેરમાં મન્સૂરી મઝીદ ટાવર રોડ ભૂતિયા પુલ મોટા કસબા પાંચ હાટડીયા અને મદની સોસાયટી તથા મુસ્લિમ બિરાદરોનાં ધરે ધરે ગલી મહોલ્લાઓ રોષનીથી જગમગી ઉઠ્યા હતા..ઇદે મિલાદ પર્વ પર મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ કાઢી ઇદે મિલાદની […]

Continue Reading