અમીરગઢ તાલુકા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઉજવણી ની સમિતિ દ્રારા આંબેડકર જન્મજયંતી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર – સુરેશ રાણા, બનાસકાંઠા દેશના ઘડવૈયા એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતી નિમિતે અમીરગઢ તાલુકા ડો. બાબાસાહેબ આંબેડકર ઉજવણી સમિતિ દ્રારા મહાનરત્ન અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ની પ્રતિમાને લઈ સમગ્ર નગરમાં ડીજે સાથે વિશાળ જનમેદની વચે વરઘોડા સાથે ભવ્ય રેલી યોજી સમગ્ર પંથક ના ભીમ બંધુઓ એકત્રિત થઈ અમીરગઢ આંબેડકર ચોક માં બાબાસાહેબની […]

Continue Reading

અમીરગઢ ના જુનિરોહ ગામે ભાખર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટયા.

અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે ગુરુવારે જુનિરોહ ગામ જનો દ્વારા ભાખર મહારાજ ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી. જુનિરોહ ગામમાં આવેલ ભાખર મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ડી.જે તથા ઢોલ ના તાલ સાથે નાચતા નાચતા માઇભક્તો દ્વારા જુનિરોહ ગામ વિસ્તારમાં હર્ષો ઉલ્લાસ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો, સંતો,શ્રદ્ધાળુઓ ની […]

Continue Reading

અમીરગઢ ના ડેરી પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર – સુરેશ રાણા, બનાસકાંઠા અમીરગઢ તાલુકાના ડેરી ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ શાળાની બાળાઓએ પ્રાર્થના કરીને ત્યાર બાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યાર બાદ ગામના વડીલો, આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય દ્વારા શાળામાં બાળકોની […]

Continue Reading

અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિડની ડાયાલીસીસ સેન્ટર નો શુભ આરંભ કર્યો.

રિપોર્ટર – સુરેશ રાણા, બનાસકાંઠા ગુજરાત વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફ થી આજ રોજ અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત આધુનિક ડાયાલીસીસ સેન્ટર નું ઇ-લોકાર્પણ આરોગ્ય મંત્રી ૠષિકેશભાઈ પટેલ મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા નિમિષાબેન સુથાર માન. રા. ક. મંત્રી આદિજાતિ વિકાસ તથા કાંતિભાઈ કે ખરાડી માન. ધારાસભ્યશ્રી દાંતા […]

Continue Reading

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ નાયી વાડીમાં કોંગ્રેસ ઓબીસી હોદ્દેદારો ની મિટીંગ મળી.

રિપોર્ટર – વી કે ડાભાની, બનાસકાંઠા એ. આઈ. સી.સી ના ગુજરાત કોંગ્રેસ પ્રભારી જગદીશકુમાર શૈલી ની અઘ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ હતી. જેમાં ગુજરાત ઓબીસી પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ મુકેશભાઈ ગઢવી, બનાસકાંઠા ઓબીસી ચેરમેન સોરાબજી ઠાકોર, બચુજી મકવાણા, ઈશ્વરભાઈ દેસાઈ, ભવાનજી ખાનપુરા, ભીખુભા ડાભી, અજીતજી ઠાકોર, રનુભા ડાભી, નરેશજી વડા, ખેતુભા વાઘેલા ઉંબરી અને બાઈવાડા ના […]

Continue Reading

બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના ચેખલા ગામે સરપંચ ની ચૂંટણીમાં આખરે કોર્ટમાં ચુકાદો.

રિપોર્ટર – વી કે ડાભાની, બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ચેખલા ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી માં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેમાં અંદાજે ૨૮ મતો માટે હાર જીત બાબતે શિહોરી જયુડિશિયલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી ત્યારે હવે આજે નામદાર કોર્ટે ચુંટણી અઘિકારી અને બંને ઉમેદવારો તેમજ નામાંકીત ધારાશાસ્ત્રી તરિકે ખ્યાતનામ કાંકરેજ તાલુકાના ડી. કે. ડાભી […]

Continue Reading

બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના થરા માં “આમ આદમી પાર્ટી ” નો વિજ્યોત્સવ ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર – વી કે ડાભાની, બનાસકાંઠા પંજાબ માં આમ આદમી પાર્ટી નો વિજય થતા કાંકરેજ તાલુકાના થરા ખાતે આજે મનાવ્યો હતો જેમાંપંજાબ માં આમ આદમી પાર્ટીએ ભાજપને પછાડતા કાંકરેજ માં વિજ્યોત્સવ મનાવ્યો હતો.જેમાં કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા રોડ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વા

Continue Reading

બનાસકાંઠા‌ : કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી હાઈવે નાળા પાસે ભાજપ અને હિન્દુ યુવા વાહિની ના કાર્યકરો દ્વારા ઉત્તરપ્રદેશ માં ભાજપ ને જ્વલંત વિજય મેળવ્યો…

રિપોર્ટર – વી કે ડાભાની, બનાસકાંઠા ભાજપ અને હિન્દુ યુવા વાહિની ના કાર્યકરો દ્વારા ઉત્તરપ્રદેશ માં ભાજપ ને જ્વલંત વિજય મળતા આતશબાજી સાથે જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા અને જીતની ઉજવણી કરવામાં આવી હતી.. યોગી આદિત્યનાથ એ હિન્દુ યુવા વાહિની ના મુખ્ય સંયોજક છે ત્યારે દરેક હિન્દુ સંગઠનો સાથે મળીને વિજયોત્સવ મનાવ્યો હતો.કાંકરેજ […]

Continue Reading

રાજ્યના IASમાં અંતે બદલીનો ઘાણવો….

અહેવાલ:-સુરેશ રાણા, બનાસકાંઠા 10 IAS ઓફિસરની બદલી કરાઈ….. મનોજ દાસ અને અશ્વિની કુમારને મળ્યા પોસ્ટીંગ….. મનોજ દાસ પાસે રેગ્યુલર પોર્ટનો હવાલો.. JP ગુપ્તા બન્યા નવા નાણા સચિવ…… મિલિંદ તોરવણેને GSTનો વધારાનો ચાર્જ…. અશ્વિની કુમાર મુકાયા સ્પોર્ટ્સમાં CV સોમની પણ બદલી કરાઇ…. બોટાદના કલેક્ટરનું પણ ટ્રાન્સફર… તુષાર સુમેરા બન્યા ભરૂચના કલેક્ટર…. બિજલ શાહ બન્યા બોટાદના કલેક્ટર…

Continue Reading

રાજ્ય સરકારનું ફટાકડા અંગે જાહેરનામું….

અહેવાલ:-સુરેશ રાણા, બનાસકાંઠા રાત્રે 8થી 10 વચ્ચે ફટાકડા ફોડી શકાશે…. નવા વર્ષે 11:55થી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશે…. ઓનલાઈન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ…. વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ…. લાયસન્સ ધારક વેપારીઓજ વેચાણ કરી શકશે ફટાકડા….. જાહેર સ્થળો પર ફટાકડા નહી ફોડી શકાય…

Continue Reading