અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાળા બજારિયાવોનો રેશનિંગ ના સસ્તા અનાજના જથ્થા સાથે ઝડપ્યા.

રીપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામે ગતરાતે 12 વાગ્યે રેશનીંગના સસ્તા ભાવની અનાજ ની કાળાબજારિયાઓને ગ્રામ જનો દ્વારા પકડવામાં આવ્યા..રાજુલા તાલુકામાં ફરી એક વખત રેશનીંગની જથ્થો ઝડપી પાડયો…રાજુલાના બારપટોળી ગામની સસ્તા ભાવની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય) નું અનાજ ગરીબ લોકોમાં ફાળવવાનું હોય છે પરંતુ આ રેશનિંગ દુકાન ચલાવનાર પુથ્વીરાજભાઈ કોટીલા […]

Continue Reading

વારાણસીની કાશી વિશ્વનાથ કોરિડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ….

વારાણસીની કાશી વિશ્વનાથ કોરિડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. 55 હજાર સ્ક્વેર મીટરમાં બની રહેલી આ કોરિડોરને ભવ્ય સ્વરૂપ આપવાનું કામ સતત ચાલુ છે. તેમાં કુલ 24 ભવન બનાવવાની તૈયારી થઈ રહી છે. સમગ્ર પ્રોજેક્ટ 339 કરોડ રૂપિયાનો છે અને તેનું મોટા ભાગનું સિવિલ વર્ક પૂરું થઈ ચુક્યું છે. વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કાશી […]

Continue Reading

મુંબઈમાં નિર્ભયાકાંડ :રેપ બાદ 32 વર્ષીય મહિલાનું મોત ..

છેલ્લા એક સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પુણેમાં પણ દુષ્કર્મની આ ત્રીજી ઘટના સામે આવી હતી. અહીં સૌથી પહેલા 31 ઓગસ્ટના રોજ 14 વર્ષની કિશોરી સાથે 13 લોકોએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી ઘટના 8 સપ્ટેમ્બરના રોજ પુણે રેલવે સ્ટેશન પાસે બની હતી અને તેની પુણેની […]

Continue Reading

શહેરામા ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ ધોધમાર વરસાદ વરસતા અણીયાદ ચોકડી પાસે ગોધરા તરફ ના હાઈવે માર્ગ ઉપરપાણી ભરાયા. દિલ્હી બોમ્બે હાઈવે માર્ગ ઉપર શહેરા પાસે પાણી ભરાયા શહેરા પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી હાઈવે માર્ગ ઉપર બે ફૂટથી વધુ પાણી ભરાતા વાહન ચાલકોને પસાર થવામા મુશ્કેલી પડી રહી […]

Continue Reading

અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને ભારત સાથેની આયાત-નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા સાથે જ હવે તેના પાડોશી કે અન્ય દેશો સાથેના સંબંધ પણ બદલાવા લાગ્યા છે. ભારત અને અફઘાનિસ્તાન ગાઢ મિત્રો રહી ચુક્યા છે પરંતુ તાલિબાનના સત્તા પરના કબજા સાથે જ ભારત સાથેની આયાત અને નિકાસ બંને બંધ કરી દેવામાં આવ્યા છે. ફેડરેશન ઓફ ઈન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડૉ. અજય સહાયે આ વાતની પૃષ્ટિ […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢીયાળા ગામે તળાવમાં પડી જતા એક વ્યક્તિ નું મોત….

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી સમઢિયાળા અને ખેરા વચ્ચે આવેલા તળાવ માં પડી જવાથી ખેરા ગામે એક વ્યક્તિનું મોત…ગ્રામ જનોએ રેશક્યું કરી તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા….સમઢિયાળા ગામના સરપંચ અને ખેરા ગામે રહેતા તાલુકા પંચાયત ના સદસ્ય રામજીભાઈ ગુજરિય તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા…મૃતકને બહાર કાઢી ખાનગી વાહન મારફતે રાજુલા ખાતે સરકારી હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા….

Continue Reading

પંચમહાલ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ખેતરમાં રહેલા મહામૂલ્ય પાક સુકાઈ જવાથી ભારે ચિંતિત થયા છે.

રિપોર્ટર..પ્રિતેશ દરજી પંચમહાલ… પંચમહાલ જિલ્લામાં અંદાજે ૭૦ ટકા ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરતા હોય છે.ત્યારે પાછલા બે માસ દરમિયાન ચોમાસાની સિઝનનો 30 ટકા જ વરસાદ થયો છે.વરસાદ ખેંચાતા ખેડૂતો મહામૂલ્ય મકાઈનો પાક ખેતરમાં રહેલા મહામૂલ્ય પાક સુકાઈ જવાથી ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. અમુક ખેડૂતના કૂવામાં પાણી તો હોય છે. પણ પાણી ખેંચવાની ડંકી ડિઝલથી […]

Continue Reading

અમીરગઢ ના ઇકબાલગઢ વીર મહારાજ ના મંદિરે ગઈકાલે આમ આદમી પાર્ટી ની મિટિંગ યોજાઈ.

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ આગામી ૨૦૨૨ માં ચૂંટણી ને લઈને આમ આદમી પાર્ટી દ્વારા અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક વીર મહારાજ ના મંદિરે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી રજાકભાઈ દ્વારા ભારતસિંહ ડાભી ને પ્રમુખ પદ ની નિમણુંક આપી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.તથા આમ આદમી પાર્ટીના મોટે ભાગે […]

Continue Reading

પંચમહાલ વાડી ખાતે આવેલી ગ્રેનાઈટ પથ્થરની ચાલતી લિઝના કારણે એક ખેડૂત ને પોતાના ખેતરમાં ખેતી કરવી મુશ્કેલ બનતા તેને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી.

રિપોર્ટર. પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ જિલ્લાના વાડી ખાતે ગ્રેનાઈટ પથ્થર ની લીઝ પાછલા કેટલાક સમયથી ચાલી રહી છે. આ લીઝની પાસે ખેડૂત રમેશચંદ્ર બીજલભાઇ માછી ના પરિવારની સંયુક્ત જમીન અહીં આવેલી છે.ખેડૂત પોતાની જમીનમાં ખેતી કરવા માંગતા હોય છે પણ લીઝ માથી ઉડતી માટી તેમજ લીઝના કારણે જમીનમાં પાણી ના સ્તર ઉંડા જઈ રહ્યા હોવાથી […]

Continue Reading

પંચમહાલ ના શહેરા તાલુકાના દિવ્યાંગો પોતાના જીવનમા આત્મનિર્ભર બનીને સ્વમાનપુર્વક જીવનજીવી શકે તે હેતુથી ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા નગરના તળાવ પાસે સમાજ સૂરક્ષા ગાંધીનગર અને એડી આઈ .આઇ. ગાંધીનગરના ઉપક્રમે ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમમા તાલૂકામાથી મોટી સંખ્યામાં દિવ્યાંગો એ ભાગ લીધો હતો.આપણા સમાજમાં દિવ્યાંગો શારિરીક રીતે અસ્વસ્થ હોવાને કારણે તેઓને નોકરી કે કામધંધા માટે થોડી મૂશ્કેલી પડતી હોવા છતાં દિવ્યાંગો મનથી મકકમ હોય છે.ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ અંતર્ગત […]

Continue Reading