કાલોલ : નીલકંઠ કૉલેજ ‘શ્રી ગોવિંદ ગુરુ’ની ૧૬૪મી જન્મજયંતીની ઉજવણી નિબંધલેખન સ્પર્ધા સાથે કરવામાં આવી.

તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૨ને મંગળવારના રોજ સવારે ૯.૩૦ કલાકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન શ્રી નીલકંઠ કૉલેજ કાલોલમાં ‘શ્રી ગોવિંદ ગુરુની ૧૬૪મી જન્મજયંતીની ઉજવણી કૉલેજના આચાર્યશ્રી, ટ્રસ્ટ મંડળ, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દિપપ્રાગટ્ય કરી તેમનાં સમર્પણ કાર્યોને યાદ કરી ઉજવવામાં આવી હતી. આ દિવસે વધુમાં કૉલેજના વિદ્યાર્થીઓએ ‘શ્રી ગોવિંદ ગુરુનું જીવન અને દર્શન […]

Continue Reading

હાલોલમાં વરસાદમાં વીજ ફોલ્ટ થતાં અનેક સોસાયટીઓમાં અંધારપટ સર્જાયો હતો ; વીજ ટ્રાન્સફોર્મર્સ પરની વનસ્પતિઓ સાફ કરવા રજૂઆત.

સાફ-સફાઈના અભાવે અકસ્માતનો ભય.. હાલોલ શહેરની સોસાયટીઓમાં આવેલા વીજ કનેક્શનના ટ્રાન્સફોર્મર ઉપર ચોમાસા દરમ્યાન ઊગી નીકળેલી વનસ્પતિઓ વીંટળાઈ ગઈ હોવાથી કોઈ ફોલ્ટ સર્જાય કે અકસ્માત થાય એ પહેલાં સાફસફાઈ કરવા હાલોલ મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીના એક્ઝિક્યુટિવ ઈજનેરને જણાવવામાં આવ્યું હતું . તેમ છતાં આ કચેરીના જાડી ચામડીના અધિકારીઓ ફોલ્ટ કે અકસ્માત થાય તેની રાહ […]

Continue Reading

પંચમહાલ ના શહેરા માં રામનવમી ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

રિપોર્ટર – પ્રિતેશ દરજી, પંચમહાલ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે કેટલાયે તહેવારો માં ઉજવણી શક્ય ન હતી બની. પરંતુ કોરોનાની ત્રીજી લહેર પણ અસરદાર ન થતા સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી હતી. આથી રવિવારના રોજ રામનવમી હોવાથી શહેરામાં રામજી મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. જે અનુસંધાનમાં વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા રવિવારના રોજ બપોરના […]

Continue Reading

પંચમહાલના પરીક્ષા કેન્દ્રોના વિસ્તારોમાં કલમ 144 જાહેર.

28 માર્ચથી 12 એપ્રિલ સુધી થનાર બોર્ડ પરીક્ષા માટે જાહેરનામુ. રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં તા. 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન એસ.એસ. સી. અને એચ. એસ. સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના 9થી સાંજનાં 7 દરમિયાન આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષાઓનું સંચાલન સરળતાપૂર્વક થાય, ખંડ નિરીક્ષકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય […]

Continue Reading

પંચમહાલ જિલ્લા ખાન ખનિજ વિભાગ ના અધિકારીઓ ની રહેમ નજર હેઠળ ચાલતું ગેરકાયદેસર રેતી માટી નું ખનન કૌભાંડ.

કાલોલ તાલુકાના ની ગોમાં નદી સુરેલી થી માંડી સમગ્ર કાલોલ તાલુકા માં બેફામ ચાલતું રેતી માટી નું ખનન દેલોલ પંથક માં આવેલ ગોમા નદી માં થી લોકો ની જીવા દોરી સમાન ગોમા નદી ને આ મફીઓ એ રીતે લૂંટી છે કે આવે પાણી ના સ્તર પણ રહ્યા નથી. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ જે […]

Continue Reading

પંચમહાલના શહેરા તાલુકા પંચાયતના મીટીંગ હોલમાં તાલુકા વિકાસ અધિકારી ની અધ્યક્ષતા માં તલાટીઓ સાથે ગુજરાત પંચાયત મહાસંમેલનને લઈને જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. જ્યારે
તાલુકાની 80 ગ્રામ પંચાયત ના સરપંચો તેમજ 490વોર્ડ સભ્યો સહિત તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયત સભ્યો અમદાવાદ ખાતે ગુજરાત પંચાયત મહાસંમેલનમાં જનાર છે.

રિપોર્ટર – પ્રિતેશ દરજી, પંચમહાલ શહેરા તાલુકા પંચાયતના મીટીંગ હોલમાં તાલુકા વિકાસ અધિકારી તુલસીરામ ઠક્કર તેમજ એ ટીડીઓ તેજસ પટેલ અને કિરણ ભાઈ સોલંકીની   ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતના  તલાટીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શુક્રવારના રોજ અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત પંચાયત મહાસંમેલન યોજાવા જઈ રહયુ હોય એમાં સરપંચ […]

Continue Reading

ભગિની સેવા મંડળ કાલોલ, પંચમહાલ તરફથી વકૃત્વ સ્પર્ધા માં પ્રથમ વિજેતા નંબર પ્રાપ્ત કરનાર અર્ચનાબેન નરેન્દ્રસિંહ ગોહિલને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ ખાતે વકતૃત્વ સ્પર્ધામાંનુ આયોજન કરવામાં આવેલ જેમાં સારી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો સ્પર્ધા વર્ચ્યુઅલ રાખવા મા‌આવેલ જેમા‌ પ્રથમ વિજેતા અર્ચનાબેન નરેન્દ્રસિંહ ગોહિલે હાંસિલ કરી ગુજરાત શાખામાં ભાગ લીધો અને ઉત્કૃષ્ટ દૃષ્ટાંત સાથે સ્પર્ધામાં ‘નારી ધારે તો….’ વિષય પર છટાદાર શૈલીમાં ખૂબ જ સુંદર રીતે વિષયની રજૂઆત કરી હતી..આ સ્પર્ધાઅખિલ હિન્દ […]

Continue Reading
panchmahal mirror

કાલોલ વકીલ મંડળના પ્રમુખ તરીકે સતત ચોથીવાર વિજેતા બનતા જિજ્ઞેષ જોષી

કાલોલ બાર એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે આ વર્ષે વકીલમંડળની ચૂંટણી રસાકસીપુર્ણ માહોલની બની હતી. શુક્રવારે યોજાયેલા મતદાનમાં કુલ ૮૫ વકીલોએ મતદાન કર્યું હતું . સાંજે પરિણામ જાહેર કરવામાં આવેલા મતગણતરીના પરિણામોને અંતે મુખ્ય પ્રમુખ પદની રસાકસી ભરી ચૂંટણીમાં જીજ્ઞેશકુમાર બી. જોશીને ૪૮ -મતો મળ્યા હતા. અને તેમના પ્રતિસ્પર્ધી એડવોકેટ રાજેશભાઈ બી પરમાર ૩૭ […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના હાલોલ પાસે આવેલ ઘોઘંબા તાલુકાની જીવતા બોંબ સમાન ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપની માં ભયંકર વિસ્ફોટ

ઝેરી ગેસનું ઉત્પાદન કરતી G F L કંપનીમાં ધડાકો થતા અનેક લોકોના જીવ ગયા હોવાની ચર્ચાઓ…જીવંત બૉમ્બ સમાન ગુજરાત ફ્લોરો કંપનીમાં મહાકાય વિસ્ફોટ થતા 25 કી મી સુધી આવાજ ગુંજી ઉઠ્યો..G F L મા અચાનક ડધાકો તથા ઘોઘંબા સહિત આજુબાજુના ગામોમાં રહેતા લોકો ગભરાટનો માહોલ… પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકાના રણજીત […]

Continue Reading

શહેરા તાલુકાના અણીયાદ ગામ ખાતે રૂપિયા  ૧૭ લાખ 50 હજારના ખર્ચે  નવિન બનેલ  ગ્રામ પંચાયત નું લોકાર્પણ કરાયું.

રિપોર્ટર:પાર્થિવ દરજી પંચમહાલ  શહેરા તાલુકાના અણીયાદ ગામ ખાતે   17.50 લાખના ખર્ચે ગ્રામ પંચાયત ઘર તૈયાર થઇ જતા રવિવારના રોજ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના નવીન મકાનના લોકાર્પણ  પ્રસંગે ઉપસ્થિત  તાલુકા પંચાયતના પ્રમુખ રયજી ભાઈ નાયક, ઉપ-પ્રમુખ ભારત સોલંકી ,તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભૂપતસિંહ પટેલ, મહામંત્રી સંજય બારીયા , કિરીટ બારીયા, દિલીપભાઈ મહેરા, તાલુકા […]

Continue Reading