108 ફૂટની અગરબત્તીનું વડોદરા થી અયોધ્યા પ્રસ્થાન..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ વડોદરામાં તૈયાર થયેલી અગરબત્તી પુરુષોત્તમ રૂપાલા, હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોકલાઇ, 45 દિવસ રામમંદિરમાં સુગંધ ફેલાવશે. ૧૦૮ ફુટ લાંબી અગર બત્તી નું પંચમહાલ જિલ્લાના હાલોલ ના ટોલનાકાના પાસે માલધારી સમાજ ના આગેવાન અને પૂર્વ – હાલોલ નગર પાલિકા કાઉન્સિલર બંશી ભાઈ ભરવાડ તેમજ સમગ્ર માલધારી સમાજ અને તમામ હિન્દુ સમાજ દ્વારા […]

Continue Reading

પંચમહાલ / ફરી એક જાસુસી. ” ચાલો લાઈન કિલિયર……

પંચમહાલ વન વિભાગના અધિકારીઓની દરેક હલચલ ની જાસૂસી લાકડાં-માફિયાઓએ બનાવ્યું ‘ફિર હેરાફેરી’ વ્હોટ્સએપ ગ્રૂપ; દર મિનિટે વોઇસ મેસેજ પડે ‘સાચવજો, અધિકારી આવે છે. પંચમહાલ જિલ્લામાં અગાઉ ખાણખનીજ અને પુરવઠા વિભાગની દરેક મૂવમેન્ટ તેમજ ગતિવિધિઓ અને તપાસ પર નજર રાખવાનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યાર બાદ હવે પંચમહાલ જિલ્લાના માં લાકડાં- માફિયાઓએ વન વિભાગના અધિકારીઓની રેકી કરવા […]

Continue Reading

પંચમહાલ : કાલોલ તાલુકા ના નેસડા ગામે જુગારીઓ ના ખેલ માં ખલેલ…કાલોલ પોલીસ એ ૫ જુગારીઓને દબોચ્યા.

પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકાના નેસડા ગામની સીમે ખુલ્લા ખેતરમાં ગોળ કુંડાળું વળી ગંજીફો ચિપી રોકડ રકમ દાવ પર લગાવી હારજીતનો જુગાર રમતા કુલ 6 ઈસમો પૈકી 5 ઈસમો ને કાલોલ પોલીસએ રેડ દરમ્યાન રંગેહાથ ઝડપાયા હતા જ્યારે અન્ય એક જુગારી ઈસમ પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો અને ભાગેલ જુગારી ને પોલીસે […]

Continue Reading

ગુજરાતમાં ફરી એક જાસુસી કૌભાંડ ! ખનીજ અને ભૂમાફીયાઓનું મોટુ ષડયંત્ર,18 ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.

પંચમહાલ મિરર ડેસ્ક સ્ટોરી એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ પંચમહાલ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ હોય કે પોલીસ તંત્ર કે પછી પ્રાંત અધિકારી ઓફિસ માં ફરજ બજાવતા અધિકારીઓની જાસૂસી મામલે આખરે મીડિયા માં સમાચારો પ્રસારિત થયા બાદ ખનિજ વિભાગ ના પેટ નું પાણી હાલતા ખાણ ખનિજ વિભાગ , પંચમહાલ દ્વારા કાલોલ પોલીસ મથકમાં ફરીયાદ કરવા માં […]

Continue Reading

પંચમહાલ જિલ્લા માં ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો વોટસઅપ ગ્રુપ બનાવી ને અધિકારીઓ ની મુવમેન્ટ પર રાખી રહ્યા છે બાજ નજર.

ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓનાં લોકેશન ટ્રેસ કરી અન્ય ગ્રુપમાં શેર પણ કરવામાં કરાયા હોવાનું બહાર આવ્યું . પંચમહાલ જિલ્લા માં અધિકારી ઓ ના માથે ટોળાતું મોટું જોખમ. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. એવામાં પંચમહાલ જિલ્લા માં પણ ખાણ ખનિજ માફિયાઓ દ્વારા ખનીજ ખાતાનાં અધિકારીઓની વ્હોટસએપ ગૃપો દ્વારા જાસૂસી કરવા નો ઘટસ્ફોટ […]

Continue Reading

કાલોલ : વેજલપુર ગામે અનાજ વેપારી ના ત્યાં કાલોલ મામલતદાર ના દરોડા ..

શકાંસ્પદ અનાજ નો જથ્થો ફરિયાદના આધારે પકડી પાડ્યો. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અનાજના કાળા કાળોબર નું એ.પી.સેન્ટર એટલે વેજલપુર ગામ અને આજ વેજલપુર ગામમાં રોજ બરોજ અને અગાઉ પણ આજ રીતના કેટલીક વખતે શકાંસ્પદ અનાજનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવે છે પણ તપાસના નામે માત્ર દેખાવ પૂર્તિજ તપાસ કરીને કેસને રફે ડફે કરી દેવામાં […]

Continue Reading

પંચમહાલ : હાલોલ ખાતે વિશ્વકર્મા વંશીય સેના દ્વારા વિશ્વકર્મા પૂજા તેમજ ભારત ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણી સહિત આભાર દર્શન કાર્યક્રમ યોજાયો.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ આજે વિશ્વકર્મા પૂજા છે. સનાતન ધર્મમાં દર કન્યા સંક્રાંતિએ વિશ્વકર્મા પૂજા કરવામાં આવે છે. જેને વિશ્વકર્મા દિવસ અથવા વિશ્વકર્મા જયંતિ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં વિશ્વકર્માને નિર્માણ તથા સર્જનના દેવતા માનવામાં આવે છે. માન્યતા છે કે, ભગવાન વિશ્વકર્માએ બ્રહ્માજીના સાતમા પુત્ર તરીકે જન્મ લીધો હતો. ભગવાન વિશ્વકર્માનો ઉલ્લેખ 12 આદિત્ય […]

Continue Reading

પંચમહાલ : કાલોલ માં શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે અધિક માસ દરમિયાન અલૌકિક મનોરથો નાં દર્શન નો લાભ લેતા વૈષ્ણવો.

કાલોલ માં ગોવર્ધનનાથજી હવેલી ખાતે અધિક માસ દરમિયાન પૂ.પા.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ શ્રી નાં માર્ગદર્શન હેઠળ અલૌકિક મનોરથો નાં દર્શન રાખવામાં આવ્યા હતા. જેમાં વિવિધ મનોરથો જેવા કે જરદોજી બંગલા માં, સાંજી મનોરથ, સાવન ભાદો મચકી, ગૌચરણ લીલા, પતંગ ઉડાવત, મોતી મહેલ, દાન લીલા, આંખ મિચોલી, રાસોત્સવ, બરસાના ખેલે હોરી, ગોકુલ બજાર, સુકા મેવા નિકુંજ, […]

Continue Reading

પંચમહાલ : કાલોલના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને હાલાકી.

વીરેન્દ્ર મેહતા : પંચમહાલ. કાલોલ શહેરના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને માટે માથાનો દુખાવો બની ગયો છે. સ્ટેશન રોડ પર કોલેજ તરફ જવાના આ ત્રિભેટે જુની ગટર લાઇનનું નાળું અને નવી ભૂગર્ભ ગટર લાઇન પણ પસાર થતી હોવાથી અહીં અવારનવાર ભુવા અને નાના મોટા ગાબડા સર્જાઈ રહ્યા છે જે મધ્યે […]

Continue Reading

વાસ્તુકલા અને શિલ્પકલાના પ્રણેતા અને યાંત્રિક એન્જિનિયરિંગના દેવતા ગણાતા શ્રી વિશ્વકર્મા ભગવાનની સમગ્ર વિશ્વમાં માં ઉજવણી માં ભગવાન વિશ્વકર્મા ની પૂજા બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ ભગવાન વિશ્વકર્માની જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ; મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. : હાલોલ નગરમાં વસતા પંચાલ સમાજ દ્વારા સમાજ ના પ્રમુખ પ્રવીણ ભાઈ ની આગેવાની માં આજે વિશ્વકર્મા જયંતીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરી હતી,  તેમજ કાલોલ નગર માં પણ પંચાલ સમાજ પ્રમુખ કમલેશ ભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ ભગવાન શ્રી […]

Continue Reading