લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં ડાયાલિસીસ વિભાગનું લોકાર્પણ કર્યુ.

મહીસાગરના લુણાવાડા ખાતેની જનરલ હોસ્‍પિટલ ખાતે આરોગ્‍ય રાજય મંત્રી નિમિષાબેન સુથારના હસ્‍તે ડાયાલિસીસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે કિડનીએ માનવ શરીરમાં ફિલ્‍ટરનું કામ કરતું હોઇ કિડનીના રોગોમાં ખાસ કરીને ડાયાલિસીસની જરૂરી હોઇ નાગરિકોને નજીકમાં જ ડાયાલિસીસની સેવાઓ મળી રહે તે દિશામાં સરકાર આગળ વધી રહી હોવાનું જણાવી હાલ રાજયમાં 80 ડાયાલિસીસ સેન્ટરો […]

Continue Reading

મહીસાગરમાં બોર્ડ પરીક્ષા અંતર્ગત પ્રતિબંધો જાહેર.

આગામી તા.28 માર્ચ 2022 થી શરૂ થઈ રહેલી ધોરણ-10 (SSC) તથા ધોરણ-12 (HSC) સામાન્ય પ્રવાહ, અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આઇ.સુથાર દ્વારા તા.28 માર્ચ થી તા.12 એપ્રિલ સુધી, સવારે 8 થી સાંજે 8 દરમિયાન કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે.જેમા મહીસાગર જિલ્લાના નિયત કરાયેલા પરીક્ષા કેન્દ્રોની ચોતરફ, 100 મીટરના ત્રિજ્યા વિસ્તારમા કાયદો […]

Continue Reading

આસરમા મહીના કોતરોમાં દીપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો.

આંકલાવ તાલુકાના આસરમા સીમમાં આવેલા મહિસાગર નદીના કોતરોમાં દીપડાએ દેખા દીધી હોવાની બુમો ઉઠી છે.ત્યારે વન વિભાગે ફરિયાદોના પગલે પાંજરા મુકીને દિવસ રાત્રિ એક કરીને દીપડાને પકડવા શોધખોળ શરૂ કરી દીધી છે. જો કે ઉમેટા પંથકમાં દીપડાનો આંતક વધી ગયો હોવાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાંક સમયથી આંકલાવ તાલુકના ગામો દીપડા […]

Continue Reading

લુણાવાડા પેટા ચૂંટણીની મતગણતરી કરાઈ..

રિપોર્ટર ;દિવ્યાંગ પટેલ મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરાઈ. લુણાવાડા નગર પાલિકા ના 3 વોર્ડ ની મતગણતરી શરૂ તાલુકા પંચાયત બે બેઠકો ની પણ મતગણતરી શરૂ નગર પાલિકા ના 8 ઉમેદવારો અને તાલુકા પંચાયત બે બેઠકો પર 5 ઉમેદવારો છે લુણાવાડા નગર પાલિકા વોર્ડ – 4 5 અને 7 […]

Continue Reading

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા લુણાવાડામાં હિજામાં નો કેમ્પ યોજાયો ..

રિપોર્ટર :દીવ્યાગ પટેલ મહીસાગર મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા માં મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા એક સેવાકીય અને ઉમદા લોકહીત માટે લુણાવાડામાં આવેલા મદની પ્રાથમિક શાળામાં હીજામાના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં આશરે 100 થી 120 જેટલા લાભાર્થી એ આ હિજામાં નો લાભ લેવામાં આવ્યો હતો. આ કેમ્પનું આયોજન મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજના હાજી.જમીલ.રશીદ., […]

Continue Reading

મહીસાગર જિલ્લામા મરણ ના દાખલ માટે પણ તંત્ર ની ઘોર બેદરકારી…

રિપોર્ટર :દિવ્યાંગ પટેલ મહીસાગર મહીસાગર જિલ્લામા લુણાવાડા તાલુકામા આવેલા પટ્ટણ ગામ જેમાં આશરે બે હજાર થી પણ વધારે વસ્તી છે. અને આજ ગામમા છેલ્લા દોઢ મહિના થી જન્મ અને મરણના દાખલ કઢાવવા માટે ગ્રામ પંચાયત પર ગ્રામજનો ને ધરમ ના ધક્કા લગાવવા નો વારો આવ્યો છે. સરકારે બે મહિના પહેલા તલાટીઓ ની બદલી કરી છે. […]

Continue Reading

મહીસાગર જિલ્‍લાનું ગૌરવ ધ એસોસીએશન ફોર ટ્રેડીશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટસ દ્વારા આયોજિત ઓપન નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૧ ની કુસ્તીમાં ૮૬ કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડમેડલ મેળવતો હર્ષ પટેલ…

રિપોર્ટર :દિવ્યાંગ પટેલ મહીસાગર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભ, ખેલો ઈન્ડિયા અને ફીટ ઈન્ડિયા જેવા અનેક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્‍યા છે. જેના માધ્‍યમથી દેશના અને રાજયના બાળકોમાં રહેલી શકિતઓ બહાર આવે છે. આવા કાર્યક્રમોના ખૂબ જ સારા પરિણામો પણ મળી રહ્યા છે. જેના કારણે આજે અંતરિયાળ વિસ્તારોમાંથી […]

Continue Reading

મહીસાગર જિલ્લાને મનમોહક બનાવવા કલેકટર ડો.મનીષકુમારના માર્ગદર્શનમાં તંત્રના પ્રયાસો..

..રિપોર્ટર:દિવ્યાંગ પટેલ મહીસાગર મહિસાગર જિલ્લાને મન મોહક બનાવવા જિલ્લાના પ્રવાસન સ્થળો જેવા કે રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક, કલેશ્વરી, કડાણા ડેમ સાઈટ, માનગઢ હિલ, સાતકુંડા, મહાકાળી માતા ટેકરી લુણાવાડા, સ્વરૂપ સાગર તળાવ વરધરી,  ધામોદ જેવા સ્થળોને વધુ ડેવલોપ કરી હરવા-ફરવા માટેની પ્રવાસન સર્કિટ ઊભી કરવાના પ્રયાસો કરતા જિલ્લા કલેકટર ડો.મનીષ કુમારે મુખ્ય મથક લુણાવાડા શહેરના વિકાસ […]

Continue Reading

મહીસાગર:કોઠંબા ખાતે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ હેઠળ ઉજ્જવલા યોજનાનું વિતરણ કરાયું..

રિપોર્ટર ;દિવ્યાંગ પટેલ મહીસાગર લુણાવાડા તાલુકાના કોઠંબા ખાતે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત ગરીબોની બેલી સરકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમજ અન્ય લાભાર્થીઓને ગેસ કનેક્શન ની કીટ વિતરણ કરવામાં આવી હતી. સાથે વેક્સિનેશન કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. કોઠંબા ટી એસ આટૅસ કોલેજ ખાતે ગરીબોની બેલી સરકાર નો કાર્યક્રમ લુણાવાડા […]

Continue Reading

જળ શક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું  પાણી પહોંચે તે માટે “નલ સે જલ” યોજના શરૂ કરી છે

રિપોર્ટર :સુરેશ પગી મહીસાગર જળ શક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું  પાણી પહોંચે તે માટે “નલ સે જલ” યોજના શરૂ કરી છે જે અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આગામી વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે દરેક ઘર સુધી પીવાનુ શુધ્ધ પાણી […]

Continue Reading