કાલોલ નગરપાલિકા વૉર્ડ નં ૪ માં અપક્ષ પેનલ ની રેલી નહીં રેલો… વાંચો વધુ વિગત…

આવનાર કાલોલ નગર પાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૫ માટે ૭ વૉર્ડ ની ૨૧ બેઠકો ઉપર રસપ્રદ રસાકસી ના માહોલ જોવા મળી રહ્યો છે. કાલોલ નગર પાલિકા માં પાછલા વર્ષો દરમિયાન અપક્ષો નો દબદબો રહ્યો ગત ટર્મ માં અપક્ષ ચૂંટાયેલા ઉમેદવારો થકી પાલિકા પ્રમુખ પણ અપક્ષ માંથીજ ચૂંટાઈ ને બાદ માં કેસરિયો કરી ભાજપ શાસિત પાલિકા […]

Continue Reading

Panchmahal / કાલોલ પોલીસની ઉત્તરાયણ માટે અનોખી પહેલ : બાળકોને પતંગ વિતરણ સાથે સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું.

પંચમહાલ જિલ્લામાં ઉત્તરાયણની ઉજવણીને વધુ સુરક્ષિત અને આનંદમય બનાવવા માટે કાલોલ પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે. કાલોલ પોલીસ ઇન્સ્પેકટર  આર ડી ભરવાડ ના માર્ગદર્શન હેઠળ, કાલોલ પોલીસ સ્ટેશનના Psi પી કે ક્રિશ્ચન અને કાલોલ ટાઉન Asi ભાવેશ ભાઈ ની આગેવાનીમાં કાલોલ પોલીસ સ્ટાફે શહેરની વિવિધ જગ્યાઓ જઈને વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આયોજિત […]

Continue Reading

Panchmahal / કાર્યવાહી; કાલોલ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક ઇસમને પકડી પાડ્યો.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ પર કાલોલ પોલીસે વોચ રાખતાં શહેરના ડેરોલ સ્ટેશન નજીકથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને પોલીસે પકડી પાડ્યો હતો. તેવામાં  પતંગ રસિયા લોકો અમુક અંશે ચાઈનીઝ દોરીઓનો ઉપયોગ કરતા હોય છે ચાઈનીઝ દોરીના ઉપયોગ થી જાહેર માર્ગ […]

Continue Reading

Panchmahal / કાલોલ; શાંતિનિકેતન વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક રમોત્સવની ઉજવણી.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ કાલોલ નગરમાં આવેલ શાંતિનિકેતન વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો, બાળકોના શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ તેનામાં રહેલી પ્રતિભા બહાર આવે તેવા હેતુથી કાલોલ ની શાંતિ નિકેતન વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક રમોત્સવ ૨૦૨૪-૨૫ નું આયોજન કરવા આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાનો પંચમહાલ જિલ્લા […]

Continue Reading

ભક્તિ : / કાલોલમા ભાગવત કથાનો બીજો દિવસ.”ઘરમાં ઠાકોરજી બિરાજ્યા હશે તો ધર્મ આવશે” પૂ. કુંજેશકુમાર મહોદય.

એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ પંચમહાલ જિલ્લાના કાલોલ નગર માં આવેલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ ના સુમધુર કંઠે ડો નિરાલી સોનીના સંગીતની સુરાવલી સાથે શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે મુખ્ય મનોરથી રાજેન્દ્રકુમાર ઓચ્છવલાલ શાહ અને પરીવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ […]

Continue Reading

Panchmahal / શ્રી ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો 22મો વાર્ષિક સ્નેહમિલન સમારંભ યોજાયો.

એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ શ્રી ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો 22મો વાર્ષિક સ્નેહમિલન સમારંભ 8 ડિસેમ્બર રવિવારે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે કાલોલ ખાતે યોજાયો હતો જેમાં સમાજના પ્રમુખ રિતેશ પંડ્યા ઉપપ્રમુખ ધર્મેશ જાની મંત્રી શૈલેષભાઈ જાની કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના નવચંડી યજ્ઞની સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના […]

Continue Reading

Panchmahal / કાલોલ :  એમ.એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી

એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની એમએમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ગાયત્રી યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય,  કોલેજના આચાર્ય કિશોરભાઈ વ્યાસ, ગાયત્રી પરિવાર થી સચિતાબેન અને તેમની ટીમ, પતંજલિ પરિવાર, 25 અધ્યાપક ગણ અને 275 […]

Continue Reading

Panchmahal / આર. કે. ની મુવાડી પ્રા. શાળા દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન છે, તેઓ એક શ્રેષ્ઠ શિક્ષણવિદ્ધ હતા, તેમનો જન્મદિવસ એટલે જ “શિક્ષક દિન” તરીકે ઉજવવામાં આવે છે. આર. કે. ની મુવાડી પ્રાથમિક શાળામાં આજરોજ બેગલેસ ડે અંતર્ગત આર.કે. ની મુવાડી ના આચાર્યશ્રી પટેલ નૈમિષા  પ્રભુદાસ ના માર્ગદર્શન હેઠળ શિક્ષક દિન ઉજવવામાં આવ્યો. સૌ […]

Continue Reading

Panchmahal / કાલોલ સીબી ગર્લ્સ હાઈસ્કુલ ની વિદ્યાર્થિની જીલ્લા કક્ષાની  ૧૦૦ મી. દોડમાં પ્રથમ.

|| પંચમહાલ મિરર ડેસ્ક || કાલોલ તા ૨૪/૦૮/૨૪પંચમહાલ જિલ્લાના કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી બી ગર્લ્સ હાઈસ્કુલ ની વિદ્યાર્થિની સલોની જીજ્ઞેશભાઇ દેસાઈ ગોધરા-  સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જીલ્લા  કક્ષાની ૧૦૦ મીટર ની દોડમાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા પરીવાર નુ ગૌરવ વધાર્યું છે. કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થિની ને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ ઉતમ દેખાવ કરે […]

Continue Reading

કાલોલ ના સિદ્ધનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર અંગે ખાત મુહુર્ત કરવામા આવ્યુ.

… || પંચમહાલ મિરર – ડેસ્ક. ||… મુસ્તુફા મિર્ઝા : કાલોલ કાલોલ ચોર્યાસી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા સંચાલિત શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર કે જે છેલ્લા  ૪૦૦ થી વધારે વર્ષથી કાલોલ નગરમાં આસ્થાનું કેન્દ્ર બનેલ છે. મંદિરમાં ભાવિક ભક્તોને બેસીને પૂજા કરવામાં તકલીફ પડતી હોય મંદિરનો જીર્ણોધ્ધાર કરવાનુ નકકી કરેલ હોય આજ રોજ ૧૧:૩૦ કલાકે જીર્ણોદ્ધાર […]

Continue Reading