બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ રેલ્વે ટ્રેક ઓળંગતા ટ્રેનની અડફેટે એક વ્યક્તિનું મોત..

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ રેલ્વે ફાટક નં.153 નજીક રેલ્વે ટ્રેક ઓળંગતા હતા ત્યારે અજમેર-મૈસુર ટ્રેન પુર ઝડપે આવી જતાં રહાદારી ટ્રેનની અડફેટે આવતા મોત નિપજ્યું હતું. આ વાત વાયુવેગે ઈકબાલગઢમાં પ્રસરતાં લોકોના ટોળેટોળા ઊમટયા હતા. પાલનપુર રેલ્વે પોલીસના એ.એસ.આઇ રઘુનાથભાઇના જણાવ્યા મુજબ ટ્રેનની અડફેટે આવનાર વ્યક્તિ અમીરગઢ તાલુકાના આંબાપાણી ગામના ભેરાભાઇ ઉદાભાઇ ધ્રાંગી […]

Continue Reading

કુટુંબને રોજગારમાં મદદરૂપ થતી શ્રમજીવી મહિલા સન્માનની ખરેખર હકદાર ગણાય કે નહીં ?

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સરકાર સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણીના સાક્ષી બન્યા બાદ ભાગ્યેજ મહિલાઓના વિકાસ માટે જુજ લોકો કે સંસ્થાઓ તેઓની પડખે નજરે પડે છે. ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થનાર છે. સમગ્ર રાષ્ટ્રમાં ૧ માર્ચ થી ૮ માર્ચ દરમ્યાન સ્વચ્છ શક્તિ સપ્તાહ ઉજવવાનું આયોજન કરવામાં આવે છે. જેના સમાપન સમારોહ ૮મી માર્ચ મહિલા […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના આહિર સમાજમાં યોજાયેલ નિદાન કેમ્પમાં ૩૦થી વધુ તજજ્ઞો દ્વારા તપાસીને જરૂરતમંદ દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી સર્વ રોગ નિદાન કેમ્પમાં બે હજાર જેટલા દર્દીઓએ લાભ લીધો કેશોદના એમ.વી.બોદર આહિર સમાજ, ગાયના ગોદરા પાસે,પ્રભાતનગર કેશોદ ખાતે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, વેરાવળ અને કેશોદનાં નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા વિનામૂલ્યે […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા ગીર થી ગાંધીનગર જતી સ્લીપર એસ.ટી બસની બંધ કરેલ સુવિધા પુનઃ શરૂ કરવા માંગ..

રિપોર્ટર: રાજેશ ભટ્ટ,તાલાલા તાલાલા ગીર થી ગાંધીનગર જતી એકમાત્ર સ્લીપર એસ.ટી.બસ વારંવાર બ્રેકડાઉન થતી હોય છે. સત્તાવાળાઓ સ્લીપર એસ.ટીને બદલે ડિલક્ષ બસ મોકલતા હોય છે. અમદાવાદ,ગાંધીનગર જતી મુસાફર જનતાને પારાવાર મુશ્કેલી પડતી હોય છે. તાલાલા પંથકની સ્લીપર એસ.ટી બંધ કરેલ સુવિધા પુનઃ શરૂ કરવા પ્રબળ માંગ ઉઠી છે. આ અંગે મુસાફર જનતામાંથી પ્રાપ્ત થયેલ વિગત […]

Continue Reading

અમરેલી પોલીસે બાબરા તાલુકાના શીરવાણીયા ગામેથી ગેરકાયદેસર અફીણનો રૂ.૩૨,૪૪,૨૧૦ નો મુદ્દામાલ ઝડપ્યો.

રિપોર્ટર: આદિલખાન પઠાણ, બાબરા બાબરા તાલુકાના શીરવાણીયા ગામે થી લીંબડીયા ગામ તરફ જવાના રસ્તે આવેલા ત્રણ અલગ-અલગ વાડીઓમાં અફીણનું ગેરકાયદેસર થયેલ વાવેતર શોધી કાઢી, અફીણના લીલા ડોડવા સહિત કુલ કિં.રૂ.૩૨,૪૪,૨૧૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. પ્રસાદ તથા બાબરા પોલીસ સ્ટાફ દ્વારા બાબરા તાલુકાના શિરવાણીયા ગામથી લીંબડીયા ગામ તરફ જવાના […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ સમસ્ત ખારવા સમાજની વાડી ખાતે વિશ્વ માંગલ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, જીએમબીના પુર્વ ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ નાં ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા ,પૂર્વ નગરપતિ ભાનુ બેન કુહાડા દ્રારા વેરાવળ સમસ્ત ખારવા સમાજની વાડી ખાતે વિશ્વ માંગલ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા ભારત દેશના 15 રાજ્યમાં કાર્યરત છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ ભારત […]

Continue Reading

સોમનાથ મહાદેવ મંદિરે કોરોનાની ગાઈડલાઈન સાથે મહાશિવરાત્રીની ઉજવણીનું આયોજન..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના ભગવાન શિવની આરાધનનો પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટતી હોય છે અને હર હર ભોલેના નાદથી આખુ મંદિર ગૂંજી ઉઠતું હોય છે. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે દરેક તહેવારો અને ઉત્સવોની ઉજવણીની રીત બદલાઈ ગઈ છે. ૧૧મી માર્ચે શિવરાત્રી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નાની ઘંસારી ગામના ખેડુતે ૨૫ વિઘામાં ઈસબગુલનું વાવેતર કર્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ખેડુતો શિયાળું પાકમાં મુખ્યત્વે ઘઉનું વાવેતર કરવાનું વધું પસંદ કરતા હોય છે, જ્યારે થોડા વર્ષોથી ઘઉના વાવેતરમાં તમામ ખર્ચ બાદ કરતાં ખેડુતોને પુરતું વળતર ન મળવા સાથે પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે શિયાળું પાકમાં ઘઉની જગ્યાએ અન્ય ખેત પેદાશોનું વાવેતર કરવા પ્રેરાઈ રહ્યા છે. ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુત […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાની માંગરોળ કેશોદ ચોકડી પાસે ત્રણ દિવસમાં ત્રણ અકસ્માત..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ પાસે બાયપાસ ચોકડી છે ત્યાં સોમનાથ થી પોરબંદર અને કેશોદ થી માંગરોળ સીટીમાં જવા માટે ના રસ્તાઓ છે જ્યાં ચોકડી પર કોઈ પ્રકારના પટ્ટા કે બમ્પ બનાવમાં આવેલ નથી. જેથી સોમનાથ અને પોરબંદર તરફથી ઝડપી આવતા વાહનનો દ્વારા આ ચોકડી પર અકસ્માતો વધુ થતા હોય છે. જેના કારણે નાના વાહન ચાલકોને […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ઊના ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીની પ્રામાણિકતા..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગઇ કાલે બપોર ૩ વાગ્યાની આસપાસ એક બાઇક સવારનું ઉના તાલુકાના લામધાર ગામના પાટીયા પાસે અકસ્માત થઈ ગયો હતો. ઉના ૧૦૮ એમ્બુલન્સના ચાલાકને કોલ આવતા ઉના ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી.સ્મિતા મકવાણા અને પાયલોટ સંદીપ ડોડિયા ઘટના સ્થળે પહોંચી તે દર્દીને લઇ પ્રાઇવેટમાં સારવાર માટે દાખલ કરેલ તે દર્દીની સોનાની નથ જેની અંદાજિત […]

Continue Reading