બનાસકાંઠા: થરાદમાંથી ખેડૂતના 2.38 લાખ રૂપિયા સાથે ચોરાયેલી થેલી લાખણી માંથી ખાલી મળી..

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત, લાખણી થરાદમાં ટ્રેક્ટર માટેની લોન લેવા આવેલા વાવ તાલુકાના જોરડીયાળી ગામના ખેડૂતની રૂ. 2.38 લાખ ભરેલી ચોરાયેલી કાપડની થેલી લાખણી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી એક દુકાનના છતના પતરા ઉપર થી ખાલી મળતાં થરાદ પોલીસે લાખણી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા સી.સી.ટી.વી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી. વાવ તાલુકાના જોરડીયાળી (તખતપુરા) ગામના હીરાભાઈ […]

Continue Reading

સોમનાથ મંદિરમાં સુરક્ષા પોલીસની પ્રામાણિકતા,સુરક્ષા સાથે સામાજિક દાયીત્વ..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર શિવરાત્રિ પૂર્વે અને શનિ રવિ જાહેર રજા અનુસંધાને ભારે ભીડમાં સોમનાથ દર્શનાર્થે આવેલ ગોંડલના ત્રિવેણીબહેન આથરાનું રોકડ રૂપિયા તથા અગત્યના ડોક્યુમેન્ટ ભરેલું પર્સ મંદિર દર્શન પથમાં ગુમ થઈ ગયું હતું. જે પડી ગયેલું પર્સ સોમનાથ મંદિર સુરક્ષા ચક્ર જી.આર.ડી જવાન સુનિલ ચાવડા તથા પી.એસ.આઈ પી.વી.સાંખટને મળી […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા પંથકના 60 વર્ષથી ઉપરના ૧૩,૮૯૭ લોકોને કોવીડ વેક્સીન આપવામાં આવશે.

રિપોર્ટર: રાજેશ ભટ્ટ,તાલાલા તાલાલા તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભાવિક કુંભાણી એ આપેલ વિગત પ્રમાણે અત્યારે તાલાલા ગીરમાં નગરપાલિકા ગર્લ્સ હાઇસ્કુલ તથા ધાવાગીર આંકોલવાડી ગીર અને બોરવાવ ગીર આરોગ્ય કેન્દ્રમાં કોવીડ રસીકરણ સેશન કાર્યરત કરવામાં આવેલ છે. આવનારા દિવસોમાં તાલાલા પંથકમાં આવેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં પણ કોવીડ રસીકરણ ચાલુ કરવામાં આવશે. જેથી વયો વૃદ્ધ લોકો રસીકરણ […]

Continue Reading

રાજપીપળાના ડોક્ટર દમયંતીબા પ્રદિપસિંહ સિંધાને મહિલા દિન નિમિત્તે નારી રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળામાં રહેતા ડોક્ટર દમયંતી બા પ્રદિપસિંહ સિંધાને મહિલા દિન નિમિત્તે નારી રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. વધુ એક વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર ડો.દમયંતીબા જન સેવા એ જ પ્રભુ સેવા કરી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિ માટે તેઓ હંમેશા અડીખમ રહ્યા છે. કેન્સર પીડિતો માટે પોતાનું જીવન અર્પણ કરનાર અને તેની સેવાકીય […]

Continue Reading

નર્મદા જિલ્લામાં બર્ક ફાઉન્ડેશન નામની સંસ્થાએ બે વર્ષમાં 69 હજાર લોકોને ભોજન તથા અન્ય સેવા પહોંચાડી માનવતાની જ્યોત જલાવી..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા આમ તો સમગ્ર દેશમાં અસંખ્ય સંસ્થાઓ અલગ અલગ પ્રકારના સેવાકાર્યો કરે છે જેમાં અમુક સંસ્થાઓ પોતાની કામગીરી કરતા દેખાવો અને પ્રસિદ્ધિ વધારે મેળવતી જોવા મળે છે તેવામાં નર્મદા જિલ્લામાં લોકડાઉન લાગુ થયું ત્યારે અમુક સંસ્થાઓની સરાહનીય કામગીરી જોવા મળી, જેમાં રાજપીપળાની બર્ક ફાઉન્ડેશન નામની સંસ્થાએ પણ બે વર્ષમાં ખુબજ ઉમદા સેવકાર્યો કર્યા […]

Continue Reading

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં E.V.M મા થયેલ ગરબડની FSL તપાસ કરાવવા બિટીપીનું આવેદન..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા હાલમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ જેમાં E.V.M. મશીનો માં થયેલ હેરાફેરી અને ગરબડની યોગ્ય તપાસ કરાવવા બિટીપી દ્વારા અવેદનપત્ર આપવામાં આવ્યું છે. અવેદનમાં જણાવ્યા મુજબ જયારથી દેશમાં E.V.M. મશીનથી ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીઓ કરવામાં આવે છે. ત્યારથી અનેક પ્રશ્નો અને આક્ષેપો ઉપસ્થીત થયેલા છે. છતા ચૂંટણી પંચ દ્વારા […]

Continue Reading

રાજપીપળા નજીકના માંગરોળ ગામમાં મોબાઇલ નેટવર્કના ધાંધિયા હોવાથી બેન્ક જતા ગ્રાહકો હેરાન..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નાંદોદ તાલુકાના માંગરોળના ગ્રામજનો મોબાઇલ નેટવર્કના ધાંધિયાને કારણે હેરાન થઇ ગયા છે ત્યારે સરકારની ઓનલાઈનની વાતોમાં નર્મદા જિલ્લાના મોટાભાગના વિસ્તારના લોકો સર્વરની રામાયણ થી પરેશાન હોય સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા નદીના કિનારે આવેલ માંગરોળ ગામ પ્રગતિશીલ ગામ છે આ ગામમાં પ્રાથમિક શાળા […]

Continue Reading

ગીર સોમનાથ: મદદગાર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા સુત્રાપાડા ચોપાટીએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ આજરોજ મદદગાર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા સુત્રાપાડા ચોપાટીએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દરિયાયપટ્ટીમાં રહેલા પ્લાસ્ટિકનો સંપૂર્ણપણે નિકાલ કરી સુંદર અને સ્વચ્છ કરવામાં આવી,જયાં સ્વચ્છતા છે ત્યાં ઈશ્વરનો વાસ છે,એ યાદ રાખીને સાચા દિલથી સ્વચ્છ ભારત અભિયાનમાં સ્વયં સક્રિય રહેવાની અને અન્યને પણ પ્રેરિત કરવાની ખાત્રી આપી હતી. અને દરેક […]

Continue Reading

મોરબી: હળવદ જી.આઈ.ડી.સીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા સાત ઝુંપડા ભસ્મીભૂત..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ ઝૂંપટપટ્ટીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આજે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આ આગમાં સાત જેટલા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.જેથી શ્રમિકોની તમામ ઘરવખરી આગમાં નાશ પામી હતી.જી.ઈ.બીના કોન્ટ્રાક્ટરએ ઘાસ સલગાવતા આ આગની દુર્ઘટના બની હતી. અને ગરીબોનો આશરો છીનવાઈ જવાની સાથે મરણમૂડી પણ સ્વાહા થઈ જવા પામી છે. […]

Continue Reading

અંબાજી: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અંબાજી મુકામે માઁ આંબાના દર્શન કર્યા.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી મુખ્યમંત્રીએ તાજેતરની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજય બાદ લોકોની અપેક્ષા આકાંક્ષા પૂર્ણ કરવા વધુ જનહિત કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે સૌના મંગલની વાંછના પણ માઁ અંબા સમક્ષ […]

Continue Reading