PMએ ‘કેચ ધ રેન’ અભિયાનની શરૂઆત કરી, મોદીએ કહ્યું- મનરેગાનો એક એક પૈસો પાણી બચાવવાના કામમાં આવે.

મોદીએ જણાવ્યુ હતું કે મને ખુશી છે કે જળ શક્તિ પ્રત્યે લોકોમાં જાગૃતતા વધી રહી છે. સમગ્ર દુનિયા આજે જળના મહત્વ પર પ્રકાશ પાડવા માટે ઇન્ટરનેશનલ વોટર ડે મનાવી રહી છે. અમે બે મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય માટે અહીં ભેગા થયા છીએ. દુનિયાની સામે ઉદાહરણ રજૂ થાઉં અને ભારતમાં પાણીની મુશ્કેલીઓ દૂર થાય, એટલા માટે કેન-બેતવા લિન્ક […]

Continue Reading

લાહોરના કિલ્લામાંથી મળી 400 વર્ષ જૂની સુરંગ, ગુપ્ત રસ્તા તરીકે થતો હતો ઉપયોગ.

પાકિસ્તાનના લાહોરમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. લાહોર કિલ્લામાં ખોદકામ દરમિયાન ત્યાંથી એક 400 વર્ષ જૂની સુરંગ મળી આવી છે.જે આશ્ચર્યજનક વાત છે. સુરંગ 400 વર્ષ જૂની હોવા છતાં સંપૂર્ણપણે સુરક્ષિત છે. લાહોર કિલ્લામાં કુલ 12 સ્મારકો છે .જેમાંથી કેટલાક સમ્રાટ અકબરના કાળના છે. આ સ્મારકોમાં છેલ્લા કેટલાક દિવસોથી સમારકામ ચાલી રહ્યું છે. સમારકામ […]

Continue Reading

ધૈર્યને જીવનદાન મળશે: યુવાનો આવ્યા જીવ બચાવવા મેદાનમાં.. માત્ર 19 દિવસમાં આટલા કરોડનું ભેગુ કર્યું ફંડ.. આંકડો જોઈ તમને પણ ગર્વ થશે..

આવો આપણે સૌ ભેગા મળીને આ બાળક ને જીવનદાન આપીએ…. મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપ રાઠોડના ત્રણ મહિનાના પુત્ર ધૈર્યરાજસિંહને મદદની જરૂર છે. ધૈર્યરાજને SMA-1 નામની બિમારીના ઈલાજ માટે એક ખાસ ઈન્જેક્શનની જરૂર છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. જેના માટે હાલ ગુજરાતભરમાંથી ફંડ એકઠું કરવામાં આવી રહ્યું […]

Continue Reading

મોરબી: હળવદ માકેટીંગયાડૅ માં 27 હજાર મણથી વધુ ધાણાની આવક..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણાની મબલક આવક શરૂ થઇ હતી. અંદાજિત 27 હજાર મણથી વધુ આવક થઇ હતી સાથે-સાથે જીરાની પણ મોટા પ્રમાણમાં આવક શરૂ થતા મા.યાડૅ ખાતે વાહનોની લાંબી કતાર લાગી હતી, ધાણામાં અલગ અલગ જેવા કે સ્કૂટર,બદામી ,સિંન્ગરલપેરેટ, ડબલ પેરેન્ટ, જેવી વિવિધ વેરાયટી જોવા મળી હતી, હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે […]

Continue Reading

મોરબી: શ્રમિકોના ઝૂંપડાઓમાં લાગેલ આગને હિસાબે તેમના ઉપર આવી પડેલ અણધારી આફતને ઓલવવા દોડી ગઈ રોટરી કલબ ઓફ હળવદ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ભાજપના કાર્યકરો સ્ટીલના 35 નંગ પતરા આપીને આ સત્કાર્યમાં સહભાગી બન્યા.. હળવદની જી.આઈ.ડી.સી નજીક મીઠાના કારખાનામાં શ્રમ કરતા શ્રમિકોના ઝુપડાઓ આવેલ છે. જેમાં તાજેતરમાં આકસ્મિક આગ લાગતા જોત જોતામાં સાત ઝૂંપડાઓ ભળભળ બળીને ખાખ થઈ ગયા હતા. થી સાત ઘરમાં વસવાટ કરતા 33 વ્યક્તિઓના ઘરની તમામ ઘરવખરી તેમજ બચત અને આધાર, […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં શિક્ષક અને શિક્ષિકાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બંને હાલ હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. આ બંને શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંને શાળાઓને સેનીટાઈઝ કરીને શાળાના સ્ટાફનો કોરોના રિપોર્ટ કરાતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.  કોરોના સંક્રમણ ઓછું થતાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ શરૂ કરીને અભ્યાસ […]

Continue Reading

નર્મદા: આગામી તા.૧૨મી માર્ચે રાજપીપળા ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાશે.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૨ મી માર્ચે ઐતિહાસિક દાંડીકૂચના દિવસે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોના આયોજન થકી આઝાદીના અમૃત મહોત્સવની થનારી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ તા.૧૨મી માર્ચે રાજપીપળા ખાતે યોજાનારા કાર્યક્રમના સુચારૂં આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે સાંજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં “બ્રિટીશ રૂલ સામે ભીલ અને આદિવાસી […]

Continue Reading

રાજપીપળાના નિવાસી ડો.દમયંતીબા સિંધાનું મહિલા દિને બોટાદ ખાતે નારી રત્ન એવોર્ડથી સન્માન કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જીલ્લાની સાથે સાથે અનેક જિલ્લાના કેન્સર પીડિતો માટે સતત સેવાકાર્ય કરતાં રાજપીપળાના ડો.દમયંતીબા પ્રદીપસિંહ સિંધાને તા.8 માર્ચ,મહીલા દિને બોટાદ ખાતે નારી રત્ન એવોડથી નવાજવામાં આવ્યા હતા. જે નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે. ડો.દમયંતીબાને અગાઉ પણ તેમના સેવકાર્યો માટે અનેક એવોર્ડ મળ્યા છે ત્યારે આજે ખાસ મહિલા દિવસે વધુ એક વિશેષ […]

Continue Reading

તિલકવાડાના ગેગડીયા ગામની ૧૯ વર્ષીય યુવતી કોઈને કહ્યા વગર ચાલી જતા માતાએ પોલીસનું શરણું લીધું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના તિલકવાડાના ગેગડીયા ગામની યુવતી ઘરમાં કોઈને પણ કઈ કહ્યા વિના ક્યાંક ચાલી જતા માતાએ તિલકવાડા પોલીસ મથકે જાણ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગેગાડીયા ગામના નયનાબેન ઉર્ફે સુમીત્રાબેન ભુપેન્દ્રભાઇ બારીયાએ પોલીસને જાણ કર્યા મુજબ તેમની છોકરી નામે કરીશમાબેન પોતાના ઘરમાં કોઇને પણ કહ્યા વગર કયાંક ચાલ્યા ગયેલ છે. અને શરીરે […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા તાલુકા પંચાયતની ખારચિયા બેઠકના અપક્ષ સદસ્ય કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા.

રિપોર્ટર: જયેશ મારડિયા, ઉપલેટા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે ત્યારે ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના 8-8 ઉમેદવારોને તાલુકા પંચાયતની બેઠકો પર જીત મળી છે તો બીજી તરફ ઉપલેટા તાલુકા પંચાયતની બે બેઠકો પર અપક્ષના ઉમેદવારોની જીત થઈ હતી. આ પરિણામ બાદ ભાજપ કોંગ્રેસને સમાન બેઠકો મળતા રાજકીય […]

Continue Reading