સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે ત્રીજા તબક્કાની પરીક્ષા શરૂ,

આજથી શરૂ થયેલી ત્રીજા તબક્કાની પરીક્ષામાં બીએ સેમ-6, બીએ બીએડ સેમ-6, બીએ, એલએલબી સેમ-8, બી.આર્કિટેકચર સેમ-1, 3, બીબીએ સેમ-6, બીસીએ સેમ-6, બીકોમ રેગ્યુલર, એકસ્ટર્નલ સેમ-6, બીએસસી સેમ-8, બીએસસી સેમ-6, એલએલબી સેમ-6, એલએલબી ન્યુ સેમ-4,ની તમામ પરીક્ષાઓ ૩૧ જુલાઈ સુધી ચાલશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ આજથી ત્રીજા તબક્કાની બીએ, બી.કોમ સહિતની જુદી-જુદી સ્નાતક […]

Continue Reading

દ્વારિકા જગત મંદિર પર કેસરી ધ્વજા નું રોહન કરવામાં આવ્યું.ભાવિકોએ દર્શનનો લાભ લીધો.

દ્વારકાના જગત મંદિર પર ગયા મંગળવારે કડાકા ભડાકા સાથે પડેલા વરસાદ બાદ જગત મંદિર પર આકાશી વીજળી પડી હતી. જેમાં મંદિરની ધ્વજા અને દંડની પાટલીને નુકસાન પહોંચ્યું હતું. જગત મંદિર પર વીજળી પડયા બાદ ધ્વજા આરોહરણ અડધી કાઠીએ થતું હતું. ભારતીય પુરાતત્વ વિભાગ અને ધ્વજા સમિતિએ ધ્વજા અને દંડના નુકસાન અંગેનો સર્વે કર્યો હતો અને […]

Continue Reading

સંસદનું ચોમાસું સત્ર આજ થી શરુ થતા મોદીએ નવા મંત્રીઓનો પરિચય આપતા વિપક્ષે હોબાળો મચાવ્યો .

હોબાળાના કારણે લોકસભા બપોરે ૨વાગ્યા સુધી સ્થગિતકરવામાં આવી છે. હોબાળા અને વિરોધ વિશે મોદીએ કહ્યું કે, મને લાગતું હતું કે, આજે ગૃહમાં ઉત્સાહનું વાતાવરણ હશે. કારણકે બહુ મોટી સંખ્યામાં આપણી મહિલા સાંસદ, દલિત ભાઈઓ, આદિવાસી, ખેડૂત પરિવારથી સાંસદોને મંત્રી પરિષદનો મોકો મળ્યો છે. તેમનો પરિચય કરાવવાનો આનંદ થયો , પરંતુ કદાચ દેશના દલિત, મહિલા, ઓબીસી, […]

Continue Reading

કોરોના મહામારીમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. દેશમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૩૦ પૈસાનો વધારો થયો હતો. જ્યારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં ૭૫ દિવસમાં ૪૧ વખત ભાવવધારો કરાયો છે, જેને લઈને પેટ્રોલ રૂ. ૧૧.૪૪ અને ડીઝલ રૂ. ૯.૧૪ મોંઘાં થયા છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાની ટીકા કરતાં […]

Continue Reading

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 53 તાલુકા અનેતમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી .

હવામાન વિભાગની આગાહી મુજબ, 21મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં , સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી , મહિસાગર અને મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, દાહોદ તથા ખેડામાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર આગમન શરૂ થઈ […]

Continue Reading

ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા ભાડાની સાઈકલો લઇ સરકાર વિરોધી રેલી કાઢી, ભાવ વધારાનો વિરોધ કર્યો

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ, ડીઝલ તેમજ રાંધણ ગેસ સહિતના ભાવ વધી જતા સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સહિત કાર્યકરો દ્વારા ભાડાની સાયકલો લઈને સાયકલ યાત્રા કાઢવામાં આવી.મોંઘવારીના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકારની નિષ્ફળતાનો વિરોધ કરવા માટે સેકટર-26થી સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. પેટ્રોલ, ડીઝલ, ગેસ તેમજ ખાદ્ય તેલના અસહ્ય […]

Continue Reading

આજથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરુ કરવામાં આવ્યું .

કોરોનાની બીજી લહેરની શરૂઆત થતાં જ સંપૂર્ણ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું.કોરોનની બીજી લહેર બાદ હવે કોરોનાના કેસોનું પ્રમાણ ઓછું થવાથી આજથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ પણ થઈ ગયું છે. આજથી ધોરણ 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. સ્કૂલોએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ મેળવ્યા છે. વિદ્યાર્થીઓમાં પણ ઓફલાઈન અભ્યાસને લઈને ખુશી દેખાઈ રહી છે..વિદ્યાર્થીઓને […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશીના પ્રવાસે.

અહીં PMએ જાપાન અને ભારતની દોસ્તીના પ્રતીક સમાન રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર સહિત કુલ 1475.20 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. કાશીના પ્રવાસને લઈને વડાપ્રધાન ખુબજ ઉત્સાહિત છે. રૂદ્રાક્ષ કન્વેશન સેન્ટર, મધર ચાઈલ્ડ હેલ્થ વિંગ જેવી નવી ભેટનો ફોટો શેર કર્યો હતો .મોદીએ ભારત માતની જય અને હરહર મહાદેવ ના સુત્રોઉચ્ચાર કર્યા બાદ તેમને પોતાની […]

Continue Reading

ભરદેશ ની સૌથી મોટી સમસ્યા :વસ્તીવધારો

વિશ્વમાં ચીન બાદ ભારત વસ્તી ની દ્રષ્ટિએ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં ચીન એક અબજ 44 કરોડ વસ્તી સાથે પ્રથમ સ્થાન પર છે. ભારતની વસ્તી પણ એક અબજ 35 કરોડથી વધારે છે. સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજીક વિભાગના અંદાજ પ્રમાણે ભારતનીવસ્તી વર્ષ 2030 સુધીમાં એક અબજ 50 કરોડ અને વર્ષ 2050માં એક અબજ […]

Continue Reading

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.નો નિર્યણ કોરોનામાં મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓની ફી પરત કરશે,તેમજ વિદ્યાર્થીના પરિવારને અપાશે રૂ. 11,000ની સહાય

ઓગસ્ટ-2021નું પ્રવેશકાર્ય ચાલી રહ્યું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ પોતાની શૈક્ષણિક ફરજ બજાવતા સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહી છે. ત્યારે યુનિવર્સિટીએ કેટલાક નિર્ણયો લીધા છે, જે કોરોનાગ્રસ્ત લોકો માટેફળદાયી બની શકે છે. કોરોનાથી મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓને ફી પરત કરાશે કોરોના મહામારી વચ્ચે યુનિવર્સિટીએ કુલપતિ પ્રો.ડો. અમી ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ બોર્ડ ઑફ મેનેજમેન્ટ દ્વારા […]

Continue Reading