કાબુલમાં સ્કૂલમાં પણ લૂંટફાટ થઈ રહી છે, એ તાલિબાનો કરી રહ્યા છે કે અપરાધીઓ; એનો ખ્યાલ નથી.

તાલિબાને અત્યારસુધી કોઈ સરકારી કર્મચારી કે એનજીઓના કર્મચારીઓને નિશાન બનાવ્યા નથી. જોકે લોકોમાં ડરનો માહોલ છે. કોઈને એ વાતનો ખ્યાલ નથી કે આગળ શું થશે અને તાલિબાન આગળ શું કરશે. મોટા ભાગનાં બજાર બંધ છે. લોકો ઘરમાં જ કેદ છે.અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના કમ્પ્યુટરને લૂંટવામાં આવ્યું છે. અને ત્યાં ઊભેલાં સરકારી વાહનોને પણ હથિયારધારી લોકોએ છીનવી […]

Continue Reading

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ભણતાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ સ્વદેશ જતાં ડરે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કરતાં ગુજરાત યુનિવર્સિટીમાં યુજી અને પીજી કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં, જ્યારે અફઘાનિસ્તાનમાં રહેતા તેમના વાલીઓમાં ડરનો માહોલ છે. વિદ્યાર્થીઓના વાલીઓએ અપીલ કરી છે કે, ‘અમે હાલમાં અહીં અફઘાનિસ્તાનમાં સલામત નથી. અમને તમારી સલામતિની પણ ચિંતા થઈ રહી છે.તમે અહીં ના આવશો, તમે હાલમાં ભારતમાં જ રહો. ભારત સરકારને વિનંતી કરીને વિઝાની […]

Continue Reading

અફઘાનિસ્તાનથી ભારતીયોને લઈને આવેલું એરક્રાફ્ટ જામનગર પહોંચ્યું,

વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફટ કાબુલથી 130થી વધુ લોકોને લઈને મંગળવારે સવારે રવાના થયું હતું, જે 10.45 વાગ્યે જામનગર એરબેઝ ખાતે લેન્ડ થયું છે. કલેક્ટર અને એસડીએમ મામલતદાર સહિતના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે. એરક્રાફ્ટ લેન્ડ થયું હોવા અંગે જામનગર એસડીએમ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. આજરોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી પ્લેન જામનગર […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે 8મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો.

તેઓ પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન છે. કે જેમણે સૌથી વધારે એટલે કે 8 વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે. અગાઉ અટલ બિહારી વાજપેયી 6 વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવી ચૂક્યા છે.જ્યારે જવાહરલાલ નેહરુએ 17 વખત તિરંગો ફરકાવ્યો હતો.દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સૌથી વધારે 17 વખત તિરંગો ફરકાવ્યો છે, જે કોઈ વડાપ્રધાન દ્વારા લાલ […]

Continue Reading

તાલિબાનોના કબજા બાદ ભયને કારણે ઘણા બધા લોકો દેશ છોડી રહ્યા છે.

તાલિબાને રવિવારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનને પણ પોતાના કબજામાં લીધું છે. હવે અહીં તાલિબાનો સરકાર બનાવશે. રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપ-રાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહ દેશ છોડી ગયા છે. સ્થિતિ વણસવાને કારણે લોકો અહીંથી ભાગી રહ્યા છે.કાબુલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. તાલીબાનોએ 20 વર્ષ પછી અફઘાનિસ્તાનમાં રાજ મેળવી લીધું છે. અને તાલીબાનોના કહેરથી ડરેલાવર્ષોની […]

Continue Reading

રાજકીય રેલીઓમાં કોવિડ ગાઈડલાઈનના નિયમોનો ખુલ્લેઆમ ભંગ,રેલીમાં ભારે ભીડ જામી.

કોંગ્રેસ દ્વારા પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. અમદાવાદમાં 15 ઓગસ્ટે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ભવનથી લાલ દરવાજા અને ત્યાથી સરદાર બાગ સુધીની કૂચ કરીને 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં જોડાયેલા એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નહોતું. સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતાં.ગુજરાતમાં ક્રિકેટ મેચ અને સ્થાનિક સ્વરાજ્યની […]

Continue Reading

CMરૂપાણીએ જૂનાગઢમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ‘લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ’નું સૂત્ર આપ્યું,

આજે 15 ઓગષ્ટના 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવી. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. સવારે 9 વાગ્યે મુ ખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રીએ લીવ […]

Continue Reading

અતિભારે વરસાદથી ઉત્તર ભારતમાં તબાહી, ગંગાના પાણી ઘરમાં ઘૂસ્યાં.

વરસાદને કારણે ઉત્તર ભારતમાં હાલમાં ખરાબ સ્થિતિ સર્જાય છે. જ્યારે પર્વતો પર ભૂસ્ખલનનો પડકાર ઊભો છે, ત્યારે મેદાનીય વિસ્તારોમાં પૂર તબાહી મચાવી રહ્યું છે. બિહારમાં ગંગા ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. ગંગાકિનારે આવેલા જિલ્લાઓમાં 22 લાખથી વધુની વસ્તી ગંગાના પાણીથી ઘેરાયેલી છે. પટનાને અડીને આવેલા દાનાપુરનાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયાં છે. લોકો સ્થળાંતર […]

Continue Reading

ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગુજરાતના 11 મોટા ગરબા, આયોજકો ગરબાનું આયોજન નહીં કરે.

સરકારે જોખમ ન લેવાના અભિગમ સાથે હજુ સ્કૂલો સંપૂર્ણપણે શરૂ કરી નથી. જો ત્રીજી લહેર સંભવિત રીતે સપ્ટેમ્બર સુધીમાં આવવાની હોય તો ઓક્ટોબરમાં શરૂ થતી નવરાત્રિ ઊજવાય તે શક્ય નથી. માટે આ વખતે ગરબાનું આયોજન નૈતિક મૂલ્યોને આધારે પણ ટાળવું પડશે.લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તેવો જોખમ યુનાઈટેડ વે નહીં લે ,યુનાઇટેડ વે ઓફ બરોડાના […]

Continue Reading

માતા દ્વારા સાડાત્રણ વર્ષના માસુમ દીકરાની કરુણ હત્યા.

ઓનલાઈન શિક્ષણમાં ધ્યાન ન આપતા માતાએ પુત્રની હત્યા કરી, પછી પોતે આત્મહત્યા કરી લીધી .હાલમાં ઓનલાઈન શિક્ષણના વધતા જતા વ્યાપના કારણે બાળકો પર ભણતરનો ભાર વધુ પડી રહ્યો છે. બાળકો ઓનલાઈન શિક્ષણમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. જયારે મહારાષ્ટ્રમાં એક સાડા ત્રણ વર્ષના બાળકેને પોતાની મા દ્વારા તેની તકિયાથી મોઢું દબાવીને હત્યા કરવામાં આવી […]

Continue Reading