યુનિવર્સિટી સ્ટુડન્ટસો ને ટેબ્લેટ નહીં અપાતા વિવાદ સર્જાયો.

રાજ્યભરની વિવિધ પ્રોફેશનલ કોર્સીસની કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને ટેબલેટ ન અપાતા તેઓ કફોડી હાલતમાં મૂકાયા છે. શિક્ષણ વિભાગ હસ્તકના કેસીજી તરફથી હજી સુધી અસંખ્ય વિદ્યાર્થીઓને ટેબલેટ ન અપાતા સ્વ-નિર્ભર ડિપ્લોમા કોલેજીસ એસોસિએશને રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરી ચીમકી ઉચ્ચારી છે કે,‘શૈક્ષણિક વર્ષ 19-20માં ગુજરાતમાં વિવિધ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવનારા હજારો વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારની ટેબલેટ […]

Continue Reading

કાબુલથી 85 ભારતીયોને લઈને એરફોર્સના વિમાને ભરી ઉડાન.

કાબુલમાં ફસાયેલા લોકો તાલિબાનથી એટલા ભયભીત થઈ ગયા છે કે રસ્તા પર કોઈ કાર જોતાં જ તેઓ પોતાના ઘરમાં બાથરૂમમાં પુરાઈ જાય છે. તેઓ ઘરોની લાઈટ અને મોબાઈલ ફોન બંધ કરીને પોતાને બાથરૂમમાં બંધ કરી દે છે. બાળકોનો અવાજ ન સાંભળાય એટલા માટે તેઓ પોતાના બાળકના મોં પર કપડું બાંધી દે છે.અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે […]

Continue Reading

મજબૂત મનોબળ સાથે તાલિબાન સામે ઊતરી જનતા.

ગુરુવારે કાબુલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકોએ વિરોધપ્રદર્શન કર્યા હતા. અને તાલિબાની સત્તાનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન તાલિબાની લડાકુઓ દ્વારા ગોળીબાર કરીને પ્રદર્શનકારીઓને હટાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આવું જ અફઘાનિસ્તાનના ખોસ્ત રાજ્યમાં પણ થયું હતું. ત્યાં સામાન્ય જનતાના પ્રદર્શન પછી તાલિબાનોએ 24 કલાક માટે કર્ફ્યૂ લગાવી દીધો હતો.અફઘાનિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહેલાં […]

Continue Reading

અફઘાનીસ્તાનમાં તાલિબાનોએ હિન્દૂ અને શીખ સમુદાયોને શરણ આપવાની વાત કરી.

અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન ફરી પાવરમાં આવ્યું છે ત્યારથી અલ્પસંખ્યકો પોતાની સુરક્ષાને લઈ ખૂબ જ ચિંતિત છે. હિંદુ, શીખ સહિત સૌ કોઈ હાલ ભયભીત છે. અને તાલિબાન રાજથી દૂર ભાગવા પ્રયત્ન કરી રહ્યા છે. ભારતે પણ અફઘાનિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખ સમુદાયના લોકોને શરણ આપવાની વાત કરી છે. જોકે આ બધા વચ્ચે તાલિબાનનું મહત્વનું નિવેદન સામે […]

Continue Reading

સરકારી સ્કૂલોના બાળકોને કેમ્બ્રિજ બોર્ડનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે,

ગુજરાતની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શાળાકીય શિક્ષણ આપવાના ઉદ્દેશથી શિક્ષણ વિભાગે મિશન સ્કૂલ ઓફ એકસેલન્સની શરૂઆત કરી છે. આ પ્રોજેકટમાં ખાનગી સંસ્થા કે વ્યકિત સરકારી સ્કૂલોના તેજસ્વી વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતરમાં મદદરૂપે તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડશે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ પ્રોજેકટ હેઠળ એક લાખ વિદ્યાર્થી તૈયાર કરાશે. મિશન સ્કૂલ ઓફ […]

Continue Reading

સોમનાથ મન્દિરમાં નવા પ્રોજેક્ટનું લોકાર્પણ.

સોમનાથ પ્રદર્શન ગેલરી, જૂનું સોમનાથ મંદિર અને વોક વેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સમુદ્ર દર્શન વોક વે, અહલ્યા બાઇ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલરીના કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપના દર્શન કરી શકાશે, નવા અવસર અને નવા રોજગાર વધશે તથા સ્થાનની […]

Continue Reading

અફઘાનિસ્તાન ના પૂર્વ રાષ્ટ્રપતિ ગની દુનિયાની સામે આવ્યા.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પરિવાર સહિત સંયુક્ત અરબ અમીરાત(UAE)માં શરણ લીધું છે. દેશ છોડ્યાના ચોથા દિવસની મોડી રાતે લગભગ 10.45 વાગ્યે તેઓ પ્રથમ વિશ્વ સમક્ષ આવ્યા. તેમણે કહ્યું હતું કે મેં કદાચ દેશ છોડ્યો નહોત તો લોહીની નદીઓ વહી હોત. હું મારા દેશમાં આવું થતું જોઈ ન શકત. મને પણ ફાંસીએ લટકાવી દેવાયો હોત.તાલિબાન સાથે […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસે ભાજપના કાર્યકરોને ગામે-ગામના રામ મંદિરમાં સમૂહ આરતીનો કાર્યક્રમ યોજવા સૂચના અપાઈ.

ગુજરાતમાં હાલમાં ભાજપની જન આશિર્વાદ યાત્રા ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં પણ અનેક કાર્યક્રમો થવાના છે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મ દિવસે રાજ્યના ગામે ગામના રામ મંદિરમાં રામ ભક્તોને સમૂહ આરતીનો કાર્યક્રમ યોજવાની સૂચના આપવામાં આવી છે. 17 સપ્ટેમ્બરે સાંજે 7 કલાકે સુંદર વાતાવરણમાં સામૂહિક આરતી થાય તેવું આયોજન કરવાની ભાજપના નેતાઓને સ્પષ્ટ સૂચના […]

Continue Reading

સરકાર દ્વારા ફી અંગે નિર્ણય નહીં લેવાતા ઓલ ગુજરાત વાલી મંડળે સ્કૂલોમાં 50 ટકા ફી માફી માટે હાઈકોર્ટમાં PIL કરી.

રાજ્યમાં શિક્ષણ અનલૉક થઈ રહ્યું છે. હાલમાં સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલી રહ્યું છે. કોરોનાને કારણે લોકોના ધંધા રોજગાર અને નોકરીઓ પર મોટી અસર થઈ હોવાથી આવક પણ ઓછી થઈ ગઈ છે.આ સ્થિતિમાં રાજ્ય સરકારે 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 25 ટકા ફી માફી આપવામાં આવી હતી. પરંતુ આ વર્ષે ફી માફી […]

Continue Reading

જન્માષ્ટમી બાદ સપ્ટેમ્બરમાં ધો.6થી 8ના વર્ગો શરૂ.

ગુજરાતમાં કોરોનાનું પ્રમાણ ઓછું થતા સરકારે ધો.9થી 12 અને કોલેજોમાં ઓફલાઇન અભ્યાસક્રમ શરૂ કરી દીધો છે. ત્યારે ધો.6થી 8ના વર્ગો શરૂ કરવાની પણ સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે.હાલ તહેવારોધિકારીઓની બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. આજની કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે.ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગ છે. અને શિક્ષણ પણ ધીરે ધીરે અનલોક […]

Continue Reading