2 વર્ષ પછી ગરબા રમી શકાશે, ગણેશજીની સ્થાપના, વિસર્જનમાં 15 લોકોની મર્યાદા નક્કી કરાઈ ,રાજ્ય સરકારે ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોને શરતોને આધીન મંજૂરી આપી

ગુજરાતમાં ગયા વર્ષે કોરોનાને કારણે ગરબાનું આયોજન થઇ શક્યું ન હતું, પરંતુ આ વર્ષે સરકારે નવરાત્રિ દરમિયાન રાસ-ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપવા માટેની તૈયારી કરી દીધી છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે ગાયક કલાકારોનું વૃંદ, બેન્ડવાજાં અને ડીજેના કલાકારો જાહેર કાર્યક્રમો યોજી શકશે એવી છૂટ આપતો નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમો 400 વ્યક્તિની હાજરીમાં યોજી શકાશે, […]

Continue Reading

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છલકાયો, ભાવનગરમાં ઉપરવાસના વરસાદથી શેત્રુંજી ડેમમાં પાણીની અતિશય આવક….

ભાવનગર ફ્લડ કંટ્રોલ પાનવાડીના અધિકારીએ જણાવ્યું હતું કે શેત્રુંજી ડેમ મોડી રાતે 2:10 વાગ્યા આસપાસ 20 દરવાજા અને બાકીના સવારે તમામ 39 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેને પગલે તંત્ર દ્વારા 17 ગામને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ, માખણિયા, પર તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર, નાની-રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને […]

Continue Reading

વડાપ્રધાન : લાંબા સમયબાદ સ્કૂલો ખુલતા વિદ્યાર્થીઓ ના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે.

શિક્ષક પર્વનુ ઉદઘાટન કરતા પીએમ મોદીએ વિડિયો કોન્ફરસ થી કરેલા સંબોધનમાં કહ્યુ હતુ કે ,જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર છે તેમના ચહેરા પર અલગ ચમક દેખાઈ રહી છે. આ ચમક સ્કૂલો ખુલવાના કારણે લાગે છે.લાંબા સમય બાદ સ્કૂલે જવાનુ, ક્લાસમાં ભણવાનો આનંદ અલગ હોય છે. ઉત્સાહની સાથે સાથે કોરોનાના નિયમોનુ પાલન પણ કરવાનુ છે.તેમણે કહ્યુ […]

Continue Reading

ગુજરાત હાઇકોર્ટે ૧૫ અને ૧૭ વર્ષીય દુષ્કર્મ પીડિતાઓને ગર્ભપાતની મંજૂરી આપી.

ગુજરાત હાઇકોર્ટે બે અલગ-અલગ કેસમાં ૧૫ વર્ષીય અને ૧૭ વર્ષીય બે દુષ્કર્મ પીડિતાઓને ગર્ભપાતની મંજૂરી આપી છે. ગાંધીનગર જિલ્લાના માણસા અને અમદાવાદના નિકોલ વિસ્તારની આ સગીરાઓની ગર્ભપાત પહેલાં અને પછી પણ શારીરિક અને માનસિક કાળજી લેવા અરજદારો અને તંત્રને તાકીદ કરવામાં આવી છે.અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી અને દુષ્કર્મનો ભોગ બનેલી ૧૫ વર્ષીય પીડિયાના માતા-પિતા તરફથી […]

Continue Reading

વડાપ્રધાન મોદીનો મંત્રીઓને નિર્દેશ, ચૂંટણી રાજ્યોમાં પ્રાથમિકતાના ધોરણે કામ કરો…..

આગામી વર્ષે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ ચૂંટણીને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના તમામ મંત્રીઓને મહત્વના નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ મંત્રીઓને કહ્યુ કે તેઓ ચૂંટણી રાજ્યોમાં તમામ પ્રસ્તાવિત કામોને પ્રાથમિકતાને આધાર પર લે.તાજેતરમાં એબીપી-સી વોટરે આ રાજ્યોમાં સર્વે કર્યો છે. સર્વે અનુસાર, ઉત્તર પ્રદેશમાં ભાજપને 259થી 267 […]

Continue Reading

તાલિબાન 9/11ની વર્ષગાંઠ પર નવી સરકારની જાહેરાત કરી શકે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર પર સસ્પેન્સ યથાવત છે.તાલિબાન 11 સપ્ટેમ્બરે એટલે કે 9/11 ના આતંકવાદી હુમલાની વર્ષગાંઠના દિવસે નવી સરકારની જાહેરાત કરી શકે છે. આ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુલ્લા મોહમ્મદ હસન અખુંદને તાલિબાની સરકારના પ્રમુખ બનાવવામાં આવી શકાય છે.અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલગીરી સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. કાબુલમાં મહિલાઓએ ગત […]

Continue Reading

છોકરીઓ બુરખો પહેરીને શાળામાં જશે, વર્ગમાં છોકરા-છોકરીઓ એકબીજાને જોઈ ન શકે તે માટે પડદો લગાવામાં આવશે.

તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ કબજે કર્યા બાદ છોકરીઓના શિક્ષણને લગતા કેટલાક આદેશો આપ્યા હતા. આદેશ અનુસાર, છોકરાઓ અને છોકરીઓએ એક જ વર્ગમાં ભણી શકશે નહીં. બંનેની બેઠક વચ્ચે પડદો રાખવો પડશે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે કોલેજ-યુનિવર્સિટીએ છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ વર્ગો રાખવા પડશે. માત્ર મહિલા શિક્ષિકા જ છોકરીઓને ભણાવી શકે છે, તેથી જ […]

Continue Reading

અનાજની કાળા બજારી મુદ્દે પુરવઠા વિભાગને 10 દિવસમાં રિપોર્ટ રજુ કરવા આદેશ…

અરજદારે કોર્ટમાં કરેલી રજૂઆતમાં દાવો કર્યો હતો કે રેશનકાર્ડની દુકાનો કરતા વધુ અનાજ અન્ય બજારમાં વેચાઈ રહ્યું છે. આ મામલે હાઈકોર્ટે રાજ્યના પૂરવઠા વિભાગને મહત્વનો હુકમ કરતાં 2016થી અત્યાર સુધીમાં ભૂતિયા રેશનકાર્ડ અને સસ્તા અનાજની કાળાબજારી રોકવા અંગે શું કાર્યવાહી કરવામાં આવી? તેનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.ગુજરાત હાઈકોર્ટમાં સસ્તા અનાજની દુકાનમાંથી થતાં ગરીબોના […]

Continue Reading

વાંસદાની અંતરિયાળ આધુનિક શાળામાં એક ન્યુઝ ચેનલ શરુ કરી

2017માં શાળાના સંચાલકો દ્વારા રંગપુર ન્યુઝ નામથી યૂટ્યૂબ ચેનલ મારફત ન્યૂઝ ચેનલની શરૂઆત કરી હતી. આ ન્યૂઝની લીંક શાળા દ્વારા દરેક વાલીઓને સેન્ડ કરવામાં આવે છે. જેથી તેઓ પોતાના બાળકનું પ્રોગ્રેસ પણ જોઈ શકે. શાળામાં ન્યૂઝ ચેનલની તર્જ ઉપર દાતાના સહયોગથી સ્ટુડિયો ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ક્રોમા પડદો અને કેમેરા સેટઅપ લગાવવામાં આવ્યો છે. […]

Continue Reading

PM મોદીના શિક્ષકોએ વાગોળ્યા સંસ્મરણો….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડનગરમાં શિક્ષણ આપનાર બે શિક્ષકો પ્રહલાદભાઈ પટેલ અને હીરાબેન મોદીના. પ્રહલાદભાઈ અને હીરાબેને નરેન્દ્ર મોદીને બાળપણમાં તેમના જીવનનું ઘડતર કર્યું અને આજે જ્યારે એ વિદ્યાર્થી દેશના વડાપ્રધાન છે. ત્યારે બન્ને શિક્ષક ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે. આજે શિક્ષક દિવસ નિમિત્તે તેમણે નરેન્દ્ર મોદી એક વિદ્યાર્થી તરીકે કેવા હતા. અને તેમની સાથેના સંસ્મરણો […]

Continue Reading