પ્રિન્સ ફૈઝલ આ અઠવાડિયે સાઉદી અરબના વિદેશ મઁત્રી પ્રિન્સ ફૈઝલ ભારત આવશે….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 સપ્ટેમ્બરે ટેલિફોન પર ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે 30 ઓગસ્ટે સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ રાજદ્વારી સલાહકાર ડૉ. અનવર ગર્ગશની મેજબાની કરી હતી.સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સાઉદ આ અઠવાડિયે ભારત આવી શકે છે. […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલની મુલાકાત કરી,

રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપરત કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદના શપથ લેવા જતા પહેલાં ઘરે […]

Continue Reading

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ…

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે. અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે.વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યું ત્યારથી દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે, ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે? આ ઉપરાંત નવા મંત્રી […]

Continue Reading

ગુજરાતના નવા CM કોણ? કમલમમાં 3 વાગ્યે ધારાસભ્યોની બેઠકમાં નક્કી થશે CM…

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાશે. આ માટે ધારાસભ્ય દળની બપોરે બેઠક યોજાવાની છે, જે માટે ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી […]

Continue Reading

મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ એકાએક રાજીનામું આપ્યું છે.

રૂપાણીએ રાજભવન ખાતે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે હું ભાજપ ટોચના મોવળી મંડળનો આ જવાબદારી બદલ આભાર વ્યક્ત કરૂં છું. મેં મુખ્યમંત્રી તરીકે તમામ દાયિત્વ નિભાવ્યા છે. મારા કાર્યકાળમાં ગુજરાતને વિકાસના નવા પંથે આગળ વધાર્યું હતુ. એકાએક વિજય રૂપાણી ગુજરાત સરકારના ટોચના અન્ય મંત્રી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સંસદીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે રાષ્ટ્રીય ભાજપ […]

Continue Reading

ગુજરાત : 5 દિવસ ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાએ ઓગસ્ટના વિરામ બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 59 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 31 જિલ્લાના 183 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી […]

Continue Reading

PM મોદીએ સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદના સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું. આ ભવન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારોની છોકરીઓ-છોકરાઓને છાત્રાલયની સુવિધા પૂરી પાડશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં વિદ્યાર્થીઓને વાજબી દરે તાલીમ, બોર્ડિંગ અને રહેવાની સગવડ મળશે.આ ભવનમાં 1,000 વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી, 450 બેઠક ક્ષમતા ધરાવતું સભાગૃહ, 1,000 લોકોની ક્ષમતાવાળા બે મલ્ટી-પર્પસ […]

Continue Reading

તાલિબાની શાસન :7 લોકોના પરિવારને ભૂખથી બચાવવા માટે 4 વર્ષની છોકરીને વેચવા માટે મજબુર….

આ અફઘાન પિતાની વાત ટાઈમ્સ ઓફ લંડને તેના રિપોર્ટમાં કરી છે. આ રિપોર્ટ ન્યૂયોર્ક પોસ્ટે પણ પ્રસિદ્ધ કર્યો છે. આ પિતાનું નામ મીર નાજિર છે. 15 ઓગસ્ટ પહેલાં અફઘાન પોલીસમાં એક નાનો કર્મચારી હતો. તાલિબાનનું શાસન આવ્યા પછી તેની નોકરી જતી રહી. જે બચત હતી એ પણ પૂરી થઈ ગઈ. પરિવારમાં કુલ સાત લોકો છે. […]

Continue Reading

દર 40 સેકન્ડે એક વ્યક્તિ આપઘાત કરે છે,ચિંતાનો વિષય…

આપઘાતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. WHOના અંદાજ મુજબ દર વર્ષે દુનિયામાં અંદાજે 7 લાખથી વધું લોકો આત્મહત્યા કરે છે. એટલે કે, દર 40 સેકન્ડે દુનિયામાં એક વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી યુવાઓમાં આપઘાતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.10 સપ્ટેમ્બર એટલે કે વર્લ્ડ સ્યુસાઈડ પ્રિવેન્શન ડે. આત્મહત્યાથી બચી શકાય […]

Continue Reading

ત્રણ સપ્તાહ સુધી પી.એમ મોદીનો જન્મ દિવસ ઉજવાશે..

ગયા વર્ષે ભાજપે એક સપ્તાહ સુધી પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી કરી હતી.જોકે આ વખતે ઉજવણીનો વ્યાપ વધારાશે અને ત્રણ સપ્તાહ સુધી ચાલનારા અભિયાનને સેવા અને સમર્પણ અભિયાન નામ અપાયુ છે.દેશમાં 71 સ્થળોએ નદીઓની સફાઈ પણ કરવામાં આવશે સાથે સાથે સોશિયલ મીડિયા પર હાઈ પ્રોફાઈલ કેમ્પેન પણ હાથ ધરાશે.સરકારના કોરોના રસીકરણ અભિયાનને પણ પ્રોજેક્ટ કરવાનુ […]

Continue Reading