ગુજરાત : 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ..

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 81 ટકા વરસાદ પડ્યો છે. સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 19 ટકા રહી છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે.આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે […]

Continue Reading

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપી મંજૂરી હવે ૮૫% ક્ષમતા સાથે મુસાફરી કરી શકશે..

દેશમાં જ્યારે કોરોનાના કેસ ચરમસીમાએ હતા ત્યારે હવાઈ યાત્રા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ મુસાફરોની સંખ્યા તબક્કાવાર વધારવામાં આવી હતી. ગત વર્ષે મંત્રાલયે 33 ટકા ક્ષમતા સાથે ફ્લાઈટ સંચાલનની મંજૂરી આપી હતી. આ વર્ષે એક જૂનથી 5 જુલાઈ સુધી આ ક્ષમતાને 50 ટકા કરવામાં આવી હતી. ત્યાર બાદ 5 જુલાઈથી 12 ઓગષ્ટ […]

Continue Reading

ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી….

ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ, મધ્ય પ્રદેશમાં શુક્રવારે ભારે વરસાદ પડ્યો જે શનિવાર અને રવિવારે પણ યથાવત રહેશે. વધુમાં રાજસ્થાન અને ગુજરાતમાં 18થી 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. હાલની આગાહીના આધારે IMDએ શનિવારે યેલો ઓરેન્જ જાહેર કર્યું છે, જ્યારે […]

Continue Reading

કોંગ્રેસ હાઇકમાન્ડે CM કેપ્ટનનું રાજીનામું માગ્યું,ધારાસભ્ય પક્ષની બેઠકમાં નવા નેતા પસંદ કરવાનો આદેશ,

પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે સોનિયા ગાંધીને મળ્યા બાદ શુક્રવારે મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા પર ધારાસભ્ય દળની બેઠક અંગે માહિતી આપી છે. આજની બેઠકમાં અજય માકન અને હરીશ ચૌધરી કેન્દ્રીય નિરીક્ષક તરીકે હાજર રહેશે. આ બેઠક બાદ રિપોર્ટ તૈયાર કરીને હાઈકમાન્ડને મોકલવામાં આવશે.મોટો સવાલ એ થઈ ગયો છે કે સન્માનજનક વિદાય માટે કેપ્ટન અમરિંદર સિંહ રાજીનામું […]

Continue Reading

અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનનો કબ્જો થયા બાદ ત્યાં માનવીય સંકટ ઉભુ થઈ ગયુ..

દેશ ભૂખમરાની કગાર પર ઉભુ છે. લોકોની આવકના સાધન સમાપ્ત થઈ ચૂક્યા છે. બેંકોની પાસે ફંડ નથી. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે પણ અફઘાનિસ્તાનથી હાથ ખેંચી લીધા છે.આઈએમએફ પ્રવક્તા ગેરી રાઈસનુ કહેવુ છે. કે તેઓ અફઘાનિસ્તાનના આર્થિક પરિસ્થિતિને લઈને ચિંતિત છે. પરંતુ તેમની મદદ ત્યાં સુધી કરી શકાતી નથી જ્યાં સુધી તેને વૈશ્વિક માન્યતા મળી […]

Continue Reading

નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના પ્રારંભમાં વડનગરમાં કુત્રિમ અંગદાન સહિતના સેવાકાર્યો તેમજ રેલવે સ્ટેશનના ટી-સ્ટોલ પર ચાય પે ચર્ચા કરવામાં આવશે…

તેમના વતન વડનગર, જ્યાં તેમના બાળપણની યાદો સંકળાયેલી છે. એ વડનગરમાં આપણે જઈએ અને ત્યાં કયા કયા કાર્યક્રમો થઇ રહ્યા છે અને ત્યાંના રહીશો તેમને યાદ કરતા શું કહી રહ્યા છે. નરેન્દ્ર મોદી અવારનવાર વડનગર રેલવે સ્ટેશને આવેલી ચાની દુકાન અંગેની વાતો વાગોળતા હોય છે. એ ચાની દુકાનનો અત્યારે શણગાર કરવામાં આવી રહ્યો છે. વડનગરમાં […]

Continue Reading

આજે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો જન્મદિવસ….

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બર 1950ના રોજ તેમનો જન્મ થયો હતો. અને આજ દિવસે નરેન્દ્રભાઇ સોનીનો પણ જન્મ થયો હતો. તેમના નામથી માંડીને ઊંચાઈ, કદ, વજન, દેખાવ અને આદતો બધું જ મોટા ભાગે વડાપ્રધાનને મળતું આવે છે, સાથે બંનેની માતાના નામ ‘હીરાબહેન’ છે. આ ઉપરાંત બંનેના પિતા, દાદા, ભાઈ, અને બહેનનાં નામ પણ સમાન […]

Continue Reading

ગુજરાતના નવા મંત્રીમંડળનું આજે શપથગ્રહણ યોજાશે…

ગાંધીનગરમાં રાજભવન ખાતે મંત્રીમંડળની શપથની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે .અને થોડીવારમાં શપથ વિધિ શરૂ થશે. ભાજપે ગઈકાલની ઘટનાથી બોધપાઠ લીધો હોય તેમ આજે રાજભવન બહાર તારીખ વિનાનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. ગુજરાતની નવી સરકારમાં 25 મંત્રી શપથ લેશે. શપથ ગ્રહણના ત્રણ કલાક પહેલાં જ મંત્રીઓ બનનાર ધારાસભ્યોને ખુશખબરી આપવામાં આવી રહી છે. આ પહેલા […]

Continue Reading

PM મોદીએ હિન્દી દિવસની શુભેચ્છા પાઠવી….

પી.એમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યુ, આપ તમામને હિંદી દિવસની શુભકામનાઓ. હિંદીને એક સક્ષમ અને સમર્થ ભાષા બનાવવામાં અલગ-અલદ ક્ષેત્રોના લોકોએ ઉલ્લેખનીય ભૂમિકા નિભાવી છે. આ આપ સૌના પ્રયાસોનુ જ પરિણામ છે. કે વૈશ્વિક મંચ પર હિંદી સતત પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે.આજનો દિવસ આપણે હિંદી દિવસ તરીકે મનાવી રહ્યા છીએ. હિન્દી વિશ્વની સૌથી વધુ […]

Continue Reading

16મીએ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ…

ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી […]

Continue Reading