શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના 12 એચ.આઈ.વી પીડિત બાળકોને કપડાનું વિતરણ કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ જરૂરિયમંદોની માટે ઘણા વર્ષોથી સેવાકાર્યો કરી રહી છે જેમાં એક રાજપીપળાની શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન નામની સંસ્થા પણ અનેક સેવકાર્યો માં હર હંમેશ કાર્યરત હોય અગાઉ આ સંસ્થાના કલ્પેશભાઈ મહાજન ,રાકેશભાઈ પંચોલી ,કમલેશભાઈ ચૌહાણ સહિતના હોદેદારો દ્વારા તૈયાર ભોજન,અનાજ કીટ, કપડાં,ગરમ વસ્ત્રો સહિતની સેવા પૂરી પાડવામાં આવી […]

Continue Reading

રાજપીપળા નગરપાલિકાના ઈતિહાસમાં પહેલી વાર જનહીત રક્ષક પેનલ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા નગરપાલિકાની ચુંટણીની તારીખને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હાલમાં રાજકારણ ગરમાયુ છે. રાજપીપળા પાલિકા ચૂંટણીમાં આ વખતે ભાજપની સીધી ટક્કર જનહીત રક્ષક પેનલ સામે છે. રાજપીપળા પાલિકામાં ભાજપ દ્વારા કથિત ભ્રષ્ટાચાર કરાયો હોવાના અનેક આક્ષેપો લાગ્યા છે. રાજપીપળા પાલિકા ચૂંટણી માટે જનહીત રક્ષક પેનલ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. […]

Continue Reading

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે મિશન ઇન્દ્રધનુષની સમીક્ષા બેઠક યોજાઈ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ વંશ્વિક મહામારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતિત છે. વેક્સીન બનાવવાની અને વેક્સીન આપવાની કામગીરી શ્રેણીબધ્ધ આયોજન સાથે અગ્રસર રહિને અવિરત કરી રહી છે. ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારીને અટકાવવા માટે હાલમાં કોવિશિલ્ડ અને કોવેક્સીન અમલમાં મૂકીને હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને અગ્રતા ધોરણે […]

Continue Reading

સમસ્ત હિન્દૂ સમાજ ઉના દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના આજરોજ સમસ્ત હિન્દૂ સમાજ વતી કોડીનાર તાલુકાના તમામ હિન્દૂ સંસ્થાઓ, હિન્દૂ સમાજના આગેવાન ભાઈઓ દ્વારા કોડીનાર તાલુકાના છાછર ગામમાં મંદિર નિધિ સમર્પણ અભિયાન સંદર્ભે નિધિ ઉઘરાવતા રામ ભક્તો ઉપર મુસ્લિમ સમાજના લોકોએ હિંસક હુમલો કરી રામ ભક્તોને બેરહમ માર મારી સાથે rss ના કાર્યકર્તાઓને પણ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી બહુ જ […]

Continue Reading

મોરબી: હળવદ માળીયા મોરબી ચોકડી નજીક એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ આજે સવારે ૫ વાગ્યાની આસપાસ હળવદ માળિયા રોડ મોરબી ચોકડી પાસે એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં માજમબેન નાનજીભાઈ ડિંડોર ઉંમર ૪૦ વર્ષ રહે સંતરામપુર હિરાપુરનું ઘટના સ્થળે જ સારવાર પેહલા જ મોત નિપજ્યું હતું. જ્યારે બે ફસાયેલા ઇજાગ્રસ્ત મુસાફરોને એક કલાકની ભારે જેહમત બાદ બહાર કાઢી ૧૦૮ની ટીમના પાયલોટ વનરાજસિંહ […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ખાણખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ભૂ-માફિયાઓ બન્યા બેફામ..

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા પંચમહાલના શહેરા તાલુકાના છેવાડાનુ ગામ ઉડાંરા પાસે થી પસાર થતી પાનમ નદીમાં ખાણખનીજ વિભાગના આશીર્વાદ થી મોટા પાયે રેતી ખનન થઈ રહયુ છે. ટ્રેક્ટર સહિતના વાહનોમાં બેરોકટોક રોયલ્ટી પાસ વગર ખનિજ વહન થતુ હોવા છતાં ખાણખનીજ વિભાગ અહી તપાસ કરવાનું પણ વિચારી રહ્યુ નથી. શહેરાના ઊડાંરા ગામ પાસે પસાર થતી પાનમ નદીમાં […]

Continue Reading

શહેરા અનાજ કૌભાંડ: મામલતદારે કરેલી ફરિયાદને આધારે પોલીસે તાપસ બાદ અનાજના ત્રણ ગોડાઉન સીલ કર્યા.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા સરકારી અનાજ કૌભાંડની ફરિયાદ પોલીસ મથક ખાતે નોંધાયા બાદ પોલીસે સરકારી અનાજના ગોડાઉન ખાતે તપાસ હાથધરી હતી. પોલીસે ત્રણ અનાજના ગોડાઉન સાથે ઓફિસ પણ સીલ કરી હતી. આ અનાજ કોભાંડની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઈને જિલ્લા એસ.ઓ.જી પોલીસને સોંપવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા મામલતદાર કચેરી પાછળ આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ ઈકબાલગઢની બજારોમાં પાકા બિલનો આભાવ: ગ્રાહકોને નથી મળતા પાકા બિલ.

રિપોર્ટર: સુરેશ રાણા, અમીરગઢ કેન્દ્ર તથા ગુજરાત સરકાર ગ્રાહકોને પાકા બીલો આપવામાં આવે તેવી દુકાનદારોને તથા વેપારીઓને અપીલ કરી રહી છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ મુખ્ય બજાર ઇકબાલગઢ તથા અમીરગઢની બીજારોમાં મોટેભાગના દુકાનદારો દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. અમીરગઢ અને ઈકબાલગઢની બજારોમાં ગ્રાહકોને પાકા બિલને બદલે કાચું બિલ બનાવીને ગ્રાહકો પાસેથી મન […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના જલારામ મંદિરે ૨૪૦મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા દર રવિવારે નેત્ર નિદાન કેમ્પનું દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવી રહ્યું છે જલારામ મંદિરે દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તે ઉપરાંત અગતરાય રોડ ગૌશાળા ખાતે તેમજ બાલાગામ ગામે નેત્ર નિદાન કેમ્પના આયોજન સાથે દર રવિવારે નેત્ર નિદાન […]

Continue Reading

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાવપુરા ગામની સીમમાંથી બીમાર દીપડાનું રેસ્ક્યુ કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા તિલકવાડા તાલુકાના ભાવપરા ગામની સીમમાં એક દીપડો બિમાર હાલતમાં દેખા દેતા આ બાબતની જાણ તિલકવાડા ફોરેસ્ટ વિભાગને થતાં તિલકવાડા ફોરેસ્ટના RFO વિક્રમસિંહ ગભાણીયા, હરદીપસિંહ ગોહિલ તેમજ બીટગાર્ડ મહેશભાઈ અને અન્ય સ્ટાફ સાથે તિલકવાડા તાલુકાના ભાવપુરા ગામની સીમમાં પહોંચીને બીમાર દીપડાને રેસ્ક્યુ કરી તિલકવાડા પશુ ચિકિત્સાલય પર લાવ્યા હતા. જ્યાં તેની ટૂંકી સારવાર […]

Continue Reading