ગીર સોમનાથ જિલ્લામાં આજ થી ૬૦ કે તેથી વધુ વર્ષના વયોવુધ્ધ લોકોને કોવિશિલ્ડ વેકસીન આપવાનો પ્રારંભ..
રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ કલેકટર અજયપ્રકાશે આજે કોવિશિલ્ડ વેકસીનનો બીજો ડોઝ લીધો સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે તા.૧ માર્ચથી ૬૦ કે તેથી વધુ વર્ષના વયોવુધ્ધ લોકો અને ૪૫ થી નીચેના વયના ગંભીર રોગથી પીડાતા લોકોને કોવિશિલ્ડ વેકસીનના પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે આજે ૪૫ થી ૫૯ […]
Continue Reading