બારેમાસ મસાલા ભરાવતા પરિવારો મુંઝાયા, ૩૦ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળ્યો.

હાલમાં રસોઈને સ્વાદિષ્ટ બનાવવા વપરાત  મસાલાની સીઝન ચાલુ છે. જો કે મધ્યમ વર્ગ માટે આ વર્ષે બાર માસનું હળદર, ધાણા, જીરૃ, મરચું ભરવું મોટો આિાર્થક બોજો વાધારી દેશે આ વર્ષે બારેમાસ માટે ભરાતા મસાલાના ભાવમાં ૩૦ ટકા જેટલો વાધારો જોવા મળી રહ્યો છે. જિલ્લા માથક ભુજમાં મસાલાના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા વેપારીના જણાવ્યા પ્રમાણે સમગ્ર […]

Continue Reading

રણોત્સવમાં ગુજરાતની જાણીતી યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદીનું લાઈવ બેન્ડ પર્ફોમન્સ

ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજીત રણોત્સવ એટલે ગુજરાતના અદભૂત કચ્છના રણની સુંદરતા માણવાનો ઉત્સવ. ગુજરાત ટુરીઝમ પ્રવાસન સ્થળોની સાથે સાથે ભારતની વિવિધ કળા અને સંકૃતિ ના દર્શન થાય એવા પ્રયત્નો કરતા હોય છે, રણોત્સવમાં દેશના ખૂણે-ખૂણે થી ફરવા આવનાર પ્રવાસીઓ કચ્છના ધોરડો ખાતે સફેદ રણની મુલાકાત સાથે લોકસંગીત, લોક નૃત્ય અને ગુજરાતી સંસ્કૃતિનો લુત્ફ પણ માણી […]

Continue Reading

અમરેલી: બાબરા શહેરમાં પીવાનું પાણી ડોળું આવવાની અને અન્ય પ્રશ્નો બાબતે ચીફ ઓફિસરને રજુવાત કરતા હારુનભાઈ મેતર.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા શહેર માં નગરપાલિકા દ્રારા ચાલતી કામગીરી અને વહીવટી કામગીરી બાબતે ચીફ ઓફિસરને રજુવાત કરતા શહેરના જાગૃત આગેવાન હારુનભાઈ મેતર સાથે પ્રાદેશિક કમિશ્નર ભાવનગર, જીલ્લા કલેકટર અમરેલી અને પ્રાંત અધિકારી લાઠી ને પણ રજુવાત કરેલ છે. બાબરા શહેર ના જાગૃત આગેવાન હારુનભાઈ મેતર દ્રારા ચીફ ઓફિસરને રજુવાત કરેલ છે કે, સરકાર તરફથી […]

Continue Reading

અમરેલી જિલ્લાના ધારી તાલુકામા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા શેત્રુંજી નદીના નવા નીરના વધામણા કરવામાં આવ્યા.

રિપોર્ટર: પ્રતાપભાઈ વાળા,ધારી નવા નીર ના વધામણાં કરવા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા ધારી તાલુકા ખાતે જીવન મુક્તેશ્વર મહાદેવ શેત્રુંજી નદી ના નવા નીર ની આરતી ઉતારી નવા નીર નું પૂજન અર્ચન કરી અને કુદરત નોઆભાર માની સમગ્ર દેશ માં નવા નીર થી ખેતી અને ખેડૂત ઉન્નત બને અને લોકમાતા ગણાતી નદી મૈયા ના આશિર્વાદ […]

Continue Reading

નર્મદા: નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાવાસીઓને માસ્ક, સૅનેટાઇઝર તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અનુરોધ..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લા કલેક્ટરએ હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને વધી રહેલા સંક્રમણને અટકાવવા, તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર – આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા તથા જિલ્લા કલેકટર ધ્વારા બહાર પાડવામાં આવેલ વિવિધ જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા સહકાર આપવા નર્મદા જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે. તદઉપરાંત તેમણે અપીલ કરી છે કે, કોરોના […]

Continue Reading

નર્મદા: ગરુડેશ્વર તાલુકામાં એક સાથે પાંચ કેસો પોઝીટીવ આવ્યાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 30 પર પહોંચી.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અગાઉ ના સારવાર હેઠળ ના ચાર દર્દીઓ ને રજા અપાઈ અને પાંચ દર્દીઓ નવા આવતા હાલ ૮ દર્દીઓ સારવાર હેઠળ. નર્મદા જિલ્લામા આજે શનિવાર ના રોજ કોવિડ 19 કોરોના પોઝિટિવ ના કુલ કેસ પાંચ પ્રકાશ મા આવતા જિલ્લા મા કુલ 30 કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા પહોંચી હોવાનું […]

Continue Reading

રાજપીપળા: રાજપીપલામાં 400 વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું મંદિર 76 દિવસ બાદ ખુલ્યું : ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો સહિત નાંદોદ ના ધારાસભ્ય પી.ડી. વસાવાએ દર્શન કર્યા, સોશ્યિલ ડિસ્ટન્સિંગ સાથે માતાના દર્શન કરીને તમામ લોકોએ ધન્યતા અનુભવી. કોરોના મહામારી માં 76 દિવસ લૉકડાઉન માં ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. સરકારે અનલોક ૧ માં આજથી મૉલ, હૉટલો અને ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે. જેમાં નર્મદા […]

Continue Reading