ખ્યાતિ બાદ PMJAYને લઈ શેલ્બી હોસ્પિટલ વિવાદમાં આવી:દર્દીના સંબંધીએ કહ્યું- પગના ઓપરેશનમાં બેદરકારીથી મોત થયું, હોસ્પિટલે આક્ષેપોને નકાર્યા.

અમદાવાદના નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બર 2024ના રોજ ગીર ગઢડાના એક વૃદ્ધ પગમાં તકલીફ થતાં PMJAY કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ થયા હતા. 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઇને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધનાં લિવર અને કિડની ખરાબ થઈ ગયાં અને મગજનો લકવો […]

Continue Reading

રાજપીપળા ટેકરા ફળિયા માં ભોજન લીધા બાદ કેટલાક લોકો ને ઝાડા, ઉલટી ની ફરિયાદ

અંકુર ઋષિ : નર્મદા રાજપીપળા ના ટેકરા ફળિયામાં આજે લગ્ન માં જમણવાર હોય જેમાં સ્થાનિકો અને અન્ય લોકો ભોજન માટે ગયા હતા જે પૈકી કેટલાક લોકો ને ઝાડા, ઉલટી (ડાયરિયા) ની ફરિયાદ ઉઠતા આ તમામ હાલ ડો.નીરવ ગાંધી ના ક્લિનિક પર અને રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.ડો નીરવ ગાંધી જાણ […]

Continue Reading

પોલિયો રસીકરણ અભિયાન / પંચમહાલ જિલ્લાના કાલોલ તાલકાના ૧૨૭ બુથ પર બાળકોને ‘ દો બુંદ જિંદગી કા ‘ ટીપા અપાયા,.

|| પંચમહાલ મિરર ડેસ્ક. || પાંચ વર્ષ સુધીના બાળકોને કેમ પીવડાવવામાં આવે છે પોલિયો, માત્ર બે ટીપાં જ કેમ છે જરૂરી.. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995માં પલ્સ પોલિયો રસીકરણ (PPI) કાર્યક્રમ શરૂ કર્યો હતો. ગુજરાતમાં શરૂ થયેલી આ ત્રિ-દિવસીય ઝુંબેશ કાર્યક્રમ કાલોલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય ની ઉપસ્થિતિ માં ખુલ્લો […]

Continue Reading

Vadodara : સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી, અચાનક ઑક્સિજન સપ્લાય બંધ થતાં ICUમાં દાખલ દર્દીઓના થોડો સમય  જીવ અધ્ધર.

|| પંચમહાલ મિરર || …   .. … મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં સપડાતી હોય છે, ત્યારે આજે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે આજે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં 20 મિનિટ સુધી ઑક્સિજનનો સપ્લાય બંધ રહેતા દર્દીઓની હાલત કફોડી બની હતી. સયાજી હોસ્પિટલમાં નવી બિલ્ડિંગના કામ વખત ઑક્સિજનની લાઈન […]

Continue Reading

વડોદરા : શું 5 મિનિટ માં ડિલિવરી શક્ય છે?.. સાવલી માં બની ઘટના જાણો વધુ વિગત…

|| પંચમહાલ મિરર ડેસ્ક || સાવલીની એક ખાનગી હોસ્પિટલની બહાર પતરાના શેડ પરથી 15 વર્ષની કિશોરીએ જાતે ડિલિવરી કરી નવજાત બાળકને ત્યજી દીધું હોવાની ઘટના સામે આવી છે. આ કિશોરીએ પોતે જ પોતાની ડિલિવરી કરી શિશુને પતરાના શેડ પર મૂકી દીધું હતુ. નવજાત શિશુ આખી રાત પતરાના શેડ પર પડી રહેવા છતાં હાલ સુરક્ષિત છે. […]

Continue Reading

Zomato એ રેસ્ટોરન્ટ હટાવી દીધી, ઓનલાઈન ઓર્ડર કરેલી કેક ખાધા પછી છોકરીના મૃત્યુ પછી માલિક પર પ્રતિબંધ..

|| પંચમહાલ મિરર ડેસ્ક. || ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ રવિવારે કહ્યું કે તેણે તેના પ્લેટફોર્મ પરથી પટિયાલા રેસ્ટોરન્ટને હટાવી દીધી છે જ્યાંથી ઓનલાઈન ઓર્ડર કરાયેલ બર્થડે કેક ખાવાથી 10 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. ઉપરાંત તેના માલિક પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કર્યા પછી, કંપનીએ કહ્યું કે […]

Continue Reading

Impact:- પંચમહાલ મિરર સમચાર પત્ર ના એહવાલ ના પગલે.. પ્રતિબંધિત કોનોકાર્પસ કાલોલ માં થી દુર કરવાની પ્રક્રિયા હાથ ધરવા માં આવી.

પંચમહાલ જિલ્લા ના કાલોલ શહેર માં પણ પ્રતિબંધિત કોનોકાપર્સ ના વૃક્ષો નું વાવેતર મારુતિ બિલ્ડિકોન દ્વારા  શામળ દેવી રોડ પર આવેલ મારુતિ નંદન સોસાયટી માં કરવા માં આવેલ હતું.. પરંતુ વન વિભાગના પરિપત્રો હોવા છતાં સોસાયટી ના બિલ્ડર્સ દ્વારા કોઈ પણ જાત ના આજ સુધી આ પ્રતિબંધિત વૃક્ષો ને હટવા કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી […]

Continue Reading

ચોકાવનારો ખુલાસો : મહેસાણામાં ભૂતિયા ઓપરેશન… જાણો વધુ માહિતી..

************************************* ચોકાવનારો ખુલાસો : મહેસાણામાં ફિમેલ હેલ્થ વર્કરોએ 665 કુટુંબ નિયોજનના ઓપરેશન થયાનો આંકડો આપ્યો, તપાસ કરાતા માત્ર 85 ઓપરેશન થયાનું સામે આવ્યું મહેસાણા તાલુકામાં કુટુંબ નિયોજનના ભૂતિયા ઓપરેશન મામલે ફિમેલ હેલ્થ વર્કર દ્વારા 665 કુટુંબ નિયોજનના ઓપરેશન થયાનો આંકડો આપ્યો હતો. જોકે, તપાસ કરવામાં આવતા માત્ર 85 ઓપરેશન થયાનું સામે આવ્યું હતં. તેમજ હાલ […]

Continue Reading

એલર્ટ : ગુજરાતમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટના બે કેસ હોવાની ચર્ચા, તાત્કાલિક કરી દવા અને કોવિડ કેર સેન્ટરોની વ્યવસ્થા.

Editor : Dharmesh Vinubhai Panchal ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો હતો. શહેરી […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ : 10ને બદલે હવે 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયો, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

ગુજરાતમાં હવે નવા કેસો 25 હજારની નજીક આવી ગયા છે. દિવસ ને દિવસે કેસોમાં 4000થી 5000નો ઉછાળો આવી રહ્યો છે, જેને પગલે સરકાર વધુ કડક નિયંત્રણો લાદે એવી શક્યતા છે. નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળી હતી. કોર કમિટીની આ […]

Continue Reading