નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે પુરૂષ ના મોઢા પર પતંગની દોરી આવતા 35 થી 40 ટાકા આવ્યાં.

અંકુર ઋષિ : નર્મદા આગામી 14 મી જાન્યુઆરીના રોજ ઉતરાણ આવી રહી છે ત્યારે કેટલાક પતંગ રસિકો અગાઉથી જ પતંગો ચકાવે છે ત્યારે કેટલાક લોકો કાચવાળી અને ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરતા હોય છે અને બજારમાં પણ ભરપૂર ચાઈનીઝ દોરી મળે છે. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે રહેતા પટેલ યોગેશભાઈ તેઓ […]

Continue Reading

પંચમહાલ : પૌરાણિક યુગ માં મહર્ષિ વિશ્વામિત્ર ઋષિએ પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.. આ મહિને યોજાશે.. જાણો સમગ્ર માહિતી…

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અશ્વમેઘ યજ્ઞ જેટલુ ફળ આપે છે ગુજરાતના આ ઊંચા પર્વતની પરિક્રમા…. પાવાગઢ પરિક્રમા નો રૂટ… આજથી આશરે 700 વર્ષ પહેલાં ઐતિહાસિક સમયમાં રાજપૂત શાસનકાળ દરમ્યાન વિધિવત રીતે માતાજીની ધજાનું પૂજન કરી ઢોલ, નગારાં અને શરણાઈના નાદ સાથે હાથીની અંબાડી સાથે રજવાડી ઠાઠ સાથે પાવાગઢ પરિક્રમાનો શુભારંભ કરવામાં આવતો હતો પણ […]

Continue Reading

અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદના ડબગર સમાજે તૈયાર કરેલા ૫૦૦ કિલોના વિશાળ નગારા પર શ્રી હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કરી પુષ્પ, કંકુ અને અક્ષતથી પૂજન કરતા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો…

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. ગુજરાતથી ધ્વજા દંડને તૈયાર કરવામાં આવ્યો હતો. તો વળી ૧૦૮ ફૂટ લાંબી અગરબત્તી પણ અયોધ્યા જવા મોકલવામાં આવી છે. આ દરમિયાન હવે અમદાવાદના ડબગર સમાજ દ્વારા અયોધ્યા મંદિર માટે ખાસ નગારું તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશેષ નગારું […]

Continue Reading

વણિક પંચ મહેલોલ દ્વારા મહાસુખ ઍવૉર્ડ વિજેતાનો સન્માન સમારોહ યોજાયો.

વેજલપુર એકડા વિશા ખડાયતા સ્થાનિક વણિક પંચ મહેલોલ દ્વારા મુંબઈ ખાતે મહાસુખ ઍવૉર્ડ પ્રાપ્ત કરી મહેલોલ અને વેજલપુર એકડાનું ગૌરવ વધારનાર મહેલોલ સ્થાનિક વણિક પંચના અને સમસ્ત પંચના માજી પ્રમુખ કૃષ્ણકાંત ઓચ્છવલાલ શાહ નો તા. 23-12-23, શનિવાર..મોક્ષદા એકાદશી.. ગીતા જયંતી એકાદશીના પાવન દિવસે મહેલોલ મંદિરમાં સન્માન સમારોહ યોજાયો હતો. સ્થાનિક વણિક પંચના પ્રમુખ જીજ્ઞેશભાઈ જી. […]

Continue Reading

કાલોલ મુકામે પુષ્ટિમાર્ગીય 84 બેઠક ચારીત્રામૃત મહોત્સવનો શુભારંભ

તંત્રી : ધર્મેશ વિનુભાઈ પંચાલ કાલોલ મુકામે આજથી પાંચ દિવસ માટે પુષ્ટિમાર્ગય 84 બેઠક ચારિત્રમૃત મહોત્સવ અંતર્ગત કથારસ પાનનો ભવ્ય શુભારંભ થયો હતો. શ્રી સુધા સત્સંગ મંડળ અને સ્વ. મંજુલાબેન જગમોહનદાસ શાહ આચાર્ય નિવાસના 17માં પાટોત્સવના ઉપલક્ષમાં આયોજીત આ મહોત્સવ અંતર્ગત સુદ્ધાંદ્વૈત શ્રી વલ્લભગૃહ પીઠના વૈષ્ણવાર્યા પૂ. પા. ગો. 108 શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રી એ વ્યસાસનથી […]

Continue Reading

દરોડા / દેશભરમાં પોલીકેબ ઇન્ડિયા ના વિવિધ ઠેકાનો ઉપર I.T દરોડા – PANCHMAHAL MIRROR |

વાયર-કેબલ કંપની પર તવાઈ ગુજરાત, મુંબઈ સહિત 30થી 40 જગ્યાએ દરોડા હાલોલની ફેક્ટરી, અમદાવાદની સેલ્સ ઓફિસમાં તપાસ પોલીકેબ ઇન્ડિયા લિ.ના ડાયરેક્ટરોને ત્યાં દરોડા તાજેતરમાં આર આર કેબલ બાદ દેશની પ્રતિષ્ઠિત પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ પર ઇન્કમટેક્સની તવાઈ સામે આવી છે. જેમાં ગુજરાત અને મુંબઈ સહિત અનેક રાજ્યમાં 50 સ્થાનો પર ઈન્કટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. જેમાં […]

Continue Reading

પંચમહાલ / ફરી એક જાસુસી. ” ચાલો લાઈન કિલિયર……

પંચમહાલ વન વિભાગના અધિકારીઓની દરેક હલચલ ની જાસૂસી લાકડાં-માફિયાઓએ બનાવ્યું ‘ફિર હેરાફેરી’ વ્હોટ્સએપ ગ્રૂપ; દર મિનિટે વોઇસ મેસેજ પડે ‘સાચવજો, અધિકારી આવે છે. પંચમહાલ જિલ્લામાં અગાઉ ખાણખનીજ અને પુરવઠા વિભાગની દરેક મૂવમેન્ટ તેમજ ગતિવિધિઓ અને તપાસ પર નજર રાખવાનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યાર બાદ હવે પંચમહાલ જિલ્લાના માં લાકડાં- માફિયાઓએ વન વિભાગના અધિકારીઓની રેકી કરવા […]

Continue Reading

ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કો ને વિવિધ નિયમના ભંગ બદલ કાર્યવાહી,RBIએ ફટાકાર્યો 2 કરોડનો દંડ.

પંચમહાલ મિરર ડેસ્ક. / RBIએ ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને ચાલુ વર્ષે 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBIએ વિવિધ નિયમોના ભંગ બદલ બેન્કોને આ દંડ ફટકાર્યો છે. RBIએ રાજ્યની વિવિધ બેન્કોને ફટકાર્યો દંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને વિવિધ નિયમોના ભંગ બદલ ચાલુ વર્ષે 2 કરોડ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો છે. […]

Continue Reading

ભરૂચ / આમોદ ના વોર્ડ નંબર પાંચ ના વિસ્તાર માં પિવા નાં પાણી માં ગટર નુ પાણી મિશ્રણ થતાં રોગચારો ફેલાવા ની ભિતી..

નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા દ્વારા આંદોલનની ચીમકી. આમોદ નગર માં છેલ્લાં દસ દિવસથી દુષિત પાણી આવતા વિસ્તારોના આગેવાનો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવા છતાં ધ્યાન આપેલ ન હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ શહેરના વોર્ડ નંબર પાંચ ના દરબાર રોડ / દરબારગઢ / દરબારી મસ્જિદ પાછળ / વાંટા રાઠોડ વાડ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથીપીવા […]

Continue Reading

બાલાસિનોર મામલતદાર કચેરીમાં વધતો જતો ભ્રષ્ટાચાર.!

સ્ટોરી : બ્રિજેશ પટેલ , મહીસાગર બાલાસિનોર ખાતે પાકી નોંધની અસર પાડવા માટે કેટલા રૂપિયાનો વહીવટ.! અરજદારો ને હાલાકી…સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વારસાઈ નોંધ કે હયાતી હક્ક નોંધ મંજુર કરવા માટે 5000 થી 10000 સુધી ની માંગણી કરતા કોણ છે આ અધિક નાયબ મામલતદાર?? બાલાસિનોર ઈ ધારામાં વારસાઈ ની કે હયાતી હક્ક માટે ઓનલાઇન […]

Continue Reading