ક્રાઇમ : UPમાં બે બાળકની હત્યા, એક આરોપીનું એન્કાઉન્ટર : સલૂન-માલિકે ઘરમાં ઘૂસીને અસ્ત્રા વડે ગળાં કાપ્યા.

બદાયુની બાબા કોલોનીમાં મંગળવારે (19 માર્ચ) સાંજે બે સગા ભાઈની અસ્ત્રા વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. મૃતકોની ઉંમર 14 અને 6 વર્ષની હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો. બાઇક અને દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. મંડી સમિતિ પોલીસે 3 કલાક પછી રાત્રે કાર્યવાહી કરી એક આરોપી સાજિદને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો, […]

Continue Reading

શાળાઓએ કોમ્પોઝીટ ગ્રાન્ટ સ્કોલરશીપ પરીક્ષાની તૈયારી અને સ્કૂલ સામગ્રી પાછળ ખર્ચવાની રહેશે.

રાજ્યના શિક્ષણ વિભાગે શરૂ કરેલી જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ યોજનામાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને વિદ્યાર્થી દીઠ કોમ્પોઝીટ ગ્રાન્ટ મળતી હોય છે. તાજેતરમાં આવી સ્કૂલોને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે અને આ ગ્રાન્ટનો ખર્ચ ક્યાં કરવાનો રહેશે તે અંગેના નિર્દેશો પણ અપાયા છે. જેમાં મેરિટ સ્કોલરશીપની તૈયારી કરાવવા માટે વિદ્યાર્થીઓ પાછળ આ ગ્રાન્ટનો ખર્ચ કરવાનો […]

Continue Reading

પંચમહાલ: કાલોલ તાલુકાના રામનાથ ગામે 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં 22 લોકો દાઝ્યાં.

અપડેટ :  ( સમય ૦૯ :૩૦pm આશરે.) વધુ ૨ ઇજાગ્રસ્તો ને વડોદરા સિવિલ ખાતે  ખસેડાયા. આમ રિફર ઇજાગ્રસ્તો ૬. મળતી માહિતી મુજબ કાલોલ તાલુકાના રામનાથ ગામે , 2 ગેસ સિલિન્ડર ફાટતા 22 જેટલા લોકો દાઝ્યાં હતા. જેમાં બાળકો, મહિલાઓ સહિત તમામ દાઝી જનારા એક જ પરિવારના ના અને આજુ બાજુ ના હોવાના આશંકા છે. ઘટનાને […]

Continue Reading

કાલોલ બી.એસ.એમ. સ્કુલ દ્વારા   વિદ્યાર્થીઓ ના ઇનામ વિતરણ અને વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી.

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ સંચાલિત શ્રીમતી જ. અં. પરીખ બાલમંદિર તથા બી.એસ.એમ.સ્કૂલ ના ધોરણ 1 થી 5 ના બાળકો નો ઇનામ વિતરણ અને વાર્ષિક દિન યોજાયો ,જેમાં મુખ્ય મહેમાન  સુભાષભાઈ મહેતા, અતિથિ વિશેષશ્રીઓ તરીકે મંડળના માજી સલાહકાર  શશીકાંતભાઈ પરીખ, જયંતીભાઈ પટેલ અને શ નવીનભાઈ પરીખ તેમજ શ્રી રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ શાહ, અને […]

Continue Reading

BIG NEWS / ગુજરાતમાં મધદરિયેથી ફરી ઝડપાયું 480 કરોડનું ડ્રગ્સ, ગુજરાત ATS, NCB સંયુક્ત ઓપરેશનમાં મળી મોટી સફળતા..

|| પંચમહાલ મિરર ડેસ્ક || ભારતીય જળસીમામાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાત ATS, NCB તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ જળસીમાંથી 70થી 80 પેકેટ ડ્રગ્સના ઝડપાયા છે. અત્રે જણાવીએ કે, બોટમાંથી 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઈ છે. આ ડ્રગ્સની અંદાજિત કિમત 480 કરોડનું હાવોની વિગતો ધ્યાને આવી છે.. ગુજરાત ATS, NCB અને […]

Continue Reading

કેવડીયા કોલોની સરકારી હાઈસ્કુલના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો  સ્નેહ મિલન સમારોહ સંમેલન એક્તા ઓડીટોરીયમ ખાતે યોજાયો

નર્મદા જીલ્લા ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સંમેલન સમારોહ  યોજાયો હતો. એક્તા ઓડીટોરીયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા ભુતપુર્વ વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.હાઈસ્કુલમાં અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવી નામના મેળવનારા ભુતપુર્વ   વિદ્યાર્થીઓનુ પણ મોમેન્ટો આપીને  સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યુ હતુ. […]

Continue Reading

રાજ્ય સરકાર ના સિંચાઈ વિભાગ દ્વારા કેશોદના ખીરસરા ગામમાં હરિયાળી ક્રાંતિ લાવી…

કેશોદના ખીરસરા ગામે તળાવ ઉડું થતાં ખેડૂતો બે મોસમ ખેતી કરી શકશે… ચોમાસામાં ભારે વરસાદમાં ભરાઈ રહેતું પાણી કેનાલ દ્વારા તળાવમાં સંગ્રહ થતાં જળસ્તર ઉચું આવશે… કેશોદ તાલુકામાં આવેલ ઘેડ પંથકમા પસાર થતી સાબળી નદી અને ઓઝત નદીમાં ભારે વરસાદ પડતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા બાદ દરિયામાં ભરતીના કારણે વરસાદી પાણી ભળી ન શકતાં સમગ્ર […]

Continue Reading

કેશોદ પોલીસે આઠ જુગારીઓને રૂપિયા ૧૬૩૦૦/- રોકડ મુદામાલ સાથે ઝડપી લીધા…

રિપોર્ટર : શોભના બાલસ. જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના અને કેશોદ પોલીસ વિભાગના ઈન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતર ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની બદી અટકાવવા અને આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાસતાં ભાગતાં આરોપીઓ ને ઝડપી લેવા કેશોદ પોલીસ સ્ટાફને બ્રિફીંગ […]

Continue Reading

આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ માં રમત ઉત્સવ માં જીતનાર વિધાર્થીઓ ને એવોર્ડ તેમજ સન્માન પત્ર આપવા માં આવ્યાં હતાં.

આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ ખાતે  થોડા દિવસ અગાઉ એક રમત ઉત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા વિજેતા બનનાર વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહિત સ્વરૂપે શારા નાં સંચાલકો દ્વારા એવોર્ડ એનાયત કરી એક પ્રમાણ પત્ર આપવા માં આવ્યાં હતાં જેમા   આમોદ નાં રેહવાસી અને સ્વામી નારાયણ સ્કુલ માં  સાતમા ધોરણ માં અભ્યાસ કરતા જુલકરનેંન મુહમ્મદ ખત્રી […]

Continue Reading

Impact:- પંચમહાલ મિરર સમચાર પત્ર ના એહવાલ ના પગલે.. પ્રતિબંધિત કોનોકાર્પસ કાલોલ માં થી દુર કરવાની પ્રક્રિયા હાથ ધરવા માં આવી.

પંચમહાલ જિલ્લા ના કાલોલ શહેર માં પણ પ્રતિબંધિત કોનોકાપર્સ ના વૃક્ષો નું વાવેતર મારુતિ બિલ્ડિકોન દ્વારા  શામળ દેવી રોડ પર આવેલ મારુતિ નંદન સોસાયટી માં કરવા માં આવેલ હતું.. પરંતુ વન વિભાગના પરિપત્રો હોવા છતાં સોસાયટી ના બિલ્ડર્સ દ્વારા કોઈ પણ જાત ના આજ સુધી આ પ્રતિબંધિત વૃક્ષો ને હટવા કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી […]

Continue Reading