પંચમહાલ / વડસાવિત્રી વ્રત: કાલોલ માં સૌભાગ્યવતી મહિલાઓ સોળે શણગાર સજીને વડની શાસ્ત્રોકત વિધિથી પૂજા કરી.

એડિટર  : ધર્મેશ વિનુભાઈ પંચાલ હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનામા વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. આ સાથે સંતાનના ઉત્તમ ભવિષ્ય માટે વડના ઝાડની પૂજા કરે છે. જૂના કે નવ નિર્મિત મંદિરોના પ્રાંગણમાં પવિત્ર વડની પૂજા થતી જ […]

Continue Reading

આપડા બાળકો માટે કેટલી સુરક્ષિત છે સ્કૂલવાન? વડોદરાના આ CCTV રૂવાડાં ઉભા કરશે!

પંચમહાલ મિરર ડેસ્ક. વડોદરામાં સ્કૂલ વાનની ઘટનામાં મોટો ખુલાસો, RTO પરમિશન વિના જ ડ્રાઇવર ચલાવી રહ્યો છે વાન… વાલીઓ તમારુ બાળક સ્કૂલ વાનમાં કેટલુ સુરક્ષિત છે તે જોવું હોય તો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ RTOની દેખાડા પુરતી કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે. વડોદરામાં એક સોસાયટીમાંથી પુરપાટ ઝડપે […]

Continue Reading

કાલોલ મા પત્ની સામે ખરાબ નજરે જોતા ઈસમને કહેવા જતા ચપ્પાના ઘા મારી જીવલેણ હુમલો.

કાલોલ ના ઇન્દિરા નગરમાં રહેતા સુરેશ ઉર્ફે સુરજ હઠાજી મારવાડી દ્વારા કેમ્પ એસએસજી હોસ્પિટલ ખાતેથી નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા તેઓના ઘરની સામે રહેતો. અરવિંદભાઈ ઉર્ફેદ ટોલો ચંદુભાઈ ઓડ અવારનવાર તેની પત્નીને ખરાબ નજરે જોતો હતો તેની પત્ની બાથરૂમમાં નાહવા ગઈ હોય ત્યારે તેમજ કુદરતી હાજતે ગઈ હોય ત્યારે, ઘરમાં એકલી હોય ત્યારે તે તેની સામે […]

Continue Reading

પંચમહાલ / કાલોલના સમસ્ત હિંદુ -વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મહારાજ ફિલ્મના વિરોધમાં રેલી યોજી આવેદનપત્ર આપ્યું, સંબંધિત લોકો સામે ગુનો નોંધવા કરી માંગ.

ભક્તોએ કહ્યું- આ ફિલ્મમાં અભદ્ર દૃશ્યો બતાવાયા, દેવી-દેવતાઓ પર આક્ષેપો કરાયા, આ જુઠ્ઠાણા બંધ કરો, બહિષ્કાર કરો. હિન્દી ફિલ્મો બનાવતી ફિલ્મ પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કોઈપણ જાતના પ્રચાર પ્રસાર કે જાહેરાત કે કોઈપણ જાતના એક પણ માધ્યમો પર ટ્રેલર રિલીઝ કર્યા વિના ગુપચુપ રીતે તારીખ 14/06/2024 ના રોજ ઓટીટી પ્લેટફોર્મના નેટ ફ્લિક્સ […]

Continue Reading

AC બ્લાસ્ટ થતા ઓપરેશન થિયેટર ખાખ:વડોદરાની સયાજી હોસ્પિટલના ENT વિભાગમાં આગ.

ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા, દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સવારે જ આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ઇએનટી વિભાગમાં ACમાં લાગી હતી. જેનાથી આખા રૂમનું વાયરિંગ સળગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આગથી હોસ્પિટલ સ્ટાફમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, શોર્ટ […]

Continue Reading

પંચમહાલ : / હાલોલ  પંચાલ સમાજ દ્વારા શ્રી ચામુંડા માતાજીના મંદિર એ પરંપરા મુજબ માતાજીનો ભવ્ય પાટોત્સવ યોજાયો.

પંચમહાલ મિરર ડેસ્ક. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ રવિવાર ને જેઠ સુદ ગંગા દશમ ના પવિત્ર દિવસએ પરંપરા મુજબ સમસ્ત હાલોલ તેમજ આજુબાજુ ના પંચાલ સમાજના લોકો દ્વારા શ્રી ચામુંડા માતાજીનો પાટોત્સવ યોજાયો હતો.  જેમાં હાલોલ શહેરની મધ્યમાં આવેલ તળાવની પાળ પર પૌરાણિક કાળથી શ્રી ચામુંડા માતાજીના બેસના છે અને તેજ અલોકિક મંદિર ખાતે ચામુંડા […]

Continue Reading

બેંક પાસેથી લોન લઈ પૈસા નહિ ભરનારાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો.

અંકુર ઋષિ  : રાજપીપળા પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2019 માં નવરા ગામના આરોપી જીતેન્દ્રભાઈ હસમુખભાઈ પટેલ નાઓએ, નર્મદા જિલ્લા ના પ્રતાપનગર ખાતેની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા  શાખામાંથી રૂપિયા ચાર લાખની લોન લીધેલ હતી. ત્યારે બેંક દ્વારા વારંવાર ઉઘરાણી કરવામાં આવતા આરોપીએ બેંકને 29-12-2021 નો ચેક આપેલ પરંતુ ચેક માં લખેલ તારીખે બેંકમાં ચેક જમા કરાવતા […]

Continue Reading

‘તારું IPS બનવાનું સપનું પૂરું કરજે’ : ફાયનાન્સના રીકવરી એજન્ટોના ત્રાસથી અમદાવાદના વેપારીએ જીવન ટૂંકાવ્યું,

10 પાનાની સુસાઈડ નોટ લખીને અમદાવાદના વેપારીએ જીવન ટૂંકાવ્યું, વડોદરા શહેર નજીક દુમાડ ચોકડી પાસે આવેલ હોટલના 106 નંબરના રૂમમાં અમદાવાદના વેપારીએ આર્થિક ભીંસમાં આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં વેપારીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર અમદાવાદની જના સ્મોલ ફાયનાન્સના રિકવરી એજન્ટો, વ્યાજખોર પિતા-પુત્ર સહિત 4 વ્યક્તિઓ સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. વેપારીએ […]

Continue Reading

દુઃખદ / ગુજરાતમાં 5 વર્ષ બાદ તક્ષશિલાથી મોટો અગ્નિકાંડ.. રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 24ના જીવનદીપ બુઝાયા.

પંચમહાલ મિરર ડેસ્ક. હે રામ! / રાજકોટમાં લાશની લાઈનો! ગેમઝોન દુર્ઘટનામાં 22 લોકો જીવતા ભડથું, મંજર હૈયું કંપાવે તેવું. રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં લાગી વિકરાળ આગ, 22 લોકોના ગેમઝોનની અંદર મોત. રાજકોટમાં ગેમઝોનમાં વિકરાળ આગ લાગવાની ઘટના ઘટી છે. આગના લીધે ગેમઝોનમાં માસૂમ બાળકો ફસાયા હતા. શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ […]

Continue Reading

પંચમહાલ: કાલોલ ની સી બી ગર્લ્સ હાઈસ્કુલને સરકાર હસ્તક લેવાના હુકમ ઉપર હાઈકોર્ટ નો સ્ટે.

પંચમહાલ મિરર ડેસ્ક કુદરતી ન્યાય ના સિદ્ધાંતો ને નેવે મૂકી રાજ્કીય દબાણ હેઠળ નો નાયબ સચીવ નો હુકમ સ્થગીત. શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલીત શ્રીમતી ચંદાબેન ભાઈદાસ ગર્લ્સ હાઇસ્કુલ મા બરતરફ કરાયેલ આચાર્ય તૃપ્તિબેન પ્રભાકર વોરા નો મામલો ટ્રિબ્યુનલ સમક્ષ અને હંગામી શિક્ષણ સહાયક સ્નેહાબેન ગોહીલ ને ફરજમુક્ત કરવાની બાબત ન્યાય નિર્ણય માટે હાઈકોર્ટ […]

Continue Reading