કાલોલ : ગોમા નદીનાં પટમાંથી રેતી ખનન કરતા રેતી માફ્યાઓને ઝડપી પાડવા રવિવારે દોડ્યા અધિકારીઓ..

કાલોલ તાલુકામાંથી પસાર થતી ગોમા નદીનાં પટમાં રોજે રોજ રેતી ખનન કરતા ભૂમાફીયાઓ સામે કાલોલ મામલતદારએ લાલાઆંખ કરી રવિવારના દિવસે પણ રેતી ઉલેચતા ખનિજ માફીયાઓને પકડવા સફાળુ બનેલ તંત્ર દોડતુ થયુ. કાલોલ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં થી પસાર થતી ગોમા નદીનાં પટમાં ભૂમાફિયાઓ દ્વારા રાતદિવસ રેતી ખનન કરવામાં આવી રહી છે. કાલોલ તાલુકાના કચેરી ખાતે […]

Continue Reading

પંચમહાલ : કાલોલ માં શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે અધિક માસ દરમિયાન અલૌકિક મનોરથો નાં દર્શન નો લાભ લેતા વૈષ્ણવો.

કાલોલ માં ગોવર્ધનનાથજી હવેલી ખાતે અધિક માસ દરમિયાન પૂ.પા.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ શ્રી નાં માર્ગદર્શન હેઠળ અલૌકિક મનોરથો નાં દર્શન રાખવામાં આવ્યા હતા. જેમાં વિવિધ મનોરથો જેવા કે જરદોજી બંગલા માં, સાંજી મનોરથ, સાવન ભાદો મચકી, ગૌચરણ લીલા, પતંગ ઉડાવત, મોતી મહેલ, દાન લીલા, આંખ મિચોલી, રાસોત્સવ, બરસાના ખેલે હોરી, ગોકુલ બજાર, સુકા મેવા નિકુંજ, […]

Continue Reading

પંચમહાલ : કાલોલ પાલિકા તંત્ર ની લાલિયાવાડી… પવિત્ર ગૌ – માતા ની દયનીય હાલત…જાણો સમગ્ર મામલો.

વીરેન્દ્ર મેહતા : પંચમહાલ કાલોલ ના ગોળીબાર પાસે ખુલ્લી જગ્યામાં મૃત ગાયો ફેંકી જતા પાલિકા કર્મીઓ સામે ભારે રોષ ની લાગણી જોવા મળી. કાલોલ નગરપાલીકા દ્વારા કચરો છૂટો પાડી ને રિસાયકલ કચરો નાખવા માટે ની જગ્યા બનાવેલ છે અને મોટા પાયે આ રિસાયકલ પ્લાન્ટ ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કાલોલ ના ગોળીબાર પાસે નગરપાલિકા […]

Continue Reading

BREAKING : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે ખંડણીનો ગુનો નોંધાયો. જાણો સંપૂર્ણ વિગત…

પોલીસે કહ્યું- ‘યુવરાજસિંહ અને તેમના માણસોએ પ્રકાશ દવે પાસેથી 45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ રૂપિયા લીધા’ ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે હવે ખંડણી અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ અને તેમના માણસો સામે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ છે. પોલીસે યુવરાજસિંહ સામે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં […]

Continue Reading

BREAKING નરોડા ગામ હત્યાકાંડનો ચુકાદો : 2002 હત્યાકાંડમાં 21 વર્ષે આવ્યો ચુકાદો, તમામ આરોપી નિર્દોષ.

ફરિયાદ પક્ષના વકીલે કહ્યું- ચુકાદો હાઇકોર્ટમાં પડકારાશે અમદાવાદમાં 2002ના નરોડા ગામ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સ્પેશ્યલ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. નરોડા ગામ હત્યાકાંડમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બંન્ને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ 21 વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. 28 ફેબ્રુઆરી […]

Continue Reading

કાલોલ ના નિવૃત્ત તલાટી કમ મંત્રીની આગોતરા જામીન અરજી શું આવ્યો નિર્ણય…? વાંચો પૂરી વિગત…

વીરેન્દ્ર મેહતા : પંચમહાલ. કાલોલ તાલુકામાં તલાટી કમ મંત્રીની ફરજ બજાવનાર અબ્દુલરઝાક હાજી યુસુફ ઈબ્રાહિમ દોલતી (હાલ નિવૃત)એ પોતાની રાજ્ય સેવક ની ફરજો દરમિયાન તા ૦૧/૦૪/૨૦૦૬ થી તા ૩૦/૦૬/૨૦૧૭ સુઘી ની ફરજ દરમિયાન પોતાના હોદ્દા નો દુરુપયોગ કરી ને જાહેર સેવક તરીકે ભ્રષ્ટાચાર કરી સ્થાવર જંગમ મિલકતો માં આવક કરતાં ૨૯.૫૫% વધુ રોકાણ કરેલ છે […]

Continue Reading

એરપોર્ટ પર ઈમિગ્રેશન ક્લિયરન્સની જવાબદારી શહેર પોલીસ તંત્રને સોંપાશે.

વડોદરા એરપોર્ટને કસ્ટમ ક્લીયરન્સ મળ્યા બાદ ઈન્ટરનેશનલ એરપોર્ટની ગતિવિધિ તેજ થઈ છે તે જોતા આગામી જાન્યુઆરી 2024માં અખાતી રાષ્ટ્રોની ઈન્ટરનેશનલ ફલાઈટ શરુ થવાનો પ્લાન ઘડાઈ ચુકયો છે. જે સંદર્ભે સોમવારે અમદાવાદ ખાતે એરપોર્ટ ઓથોરિટી અને શહેરના પોલીસ અધિકારીઓની ટીમ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં કસ્ટમ ક્લીયરન્સ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાના ચૂસ્તપણે પાલન અંગે વિવિધ પાસાઓ […]

Continue Reading

કાલોલ તાલુકા માં પત્ની ના આડા સંબંધ એ લીધો જીવ… જાણો સંપૂર્ણ વિગત..

દિનેશ ભાટિયા: ધોધાંબા (પંચમહાલ) કાલોલ તાલુકાના બાકરોલ નજીક નેવરિયા વસાહતમાં એક નવા બની રહેલા મકાનમાં સાથે મજુરીકામ કરતા બે શ્રમિકો વચ્ચે પત્ની સાથેના આડા સંબંધ બાબતે શંકા નો કીડો સળવળતા પોતાની સાથે જ કામ કરતા આધેડવય ના શ્રમીક ના માથામાં લોખંડનો સેંટિંગ સળિયા વાળવાનો ડાઘ ફટકારી દેતાં શ્રમિક નું પ્રાણ પખેરું ઉડી ગયું હતું. પ્રાપ્ત […]

Continue Reading

પંચમહાલ : કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા
શ્રી મહાપ્રભુજી પ્રાદુર્ભાવ અને પૂ.પા.ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી.

Editor : Dharmesh Vinubhai Panchal પુષ્ટિ સંપ્રદાયના આદ્યસ્થાપક જગદગુરુ શ્રીમદ્ આચાર્યજી મહાપ્રભુજીના 546માં પ્રાદુર્ભાવ મહોત્સવ તેમજ વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રીના પ્રાગટ્ય મહોત્સવની કાલોલ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મહોત્સવ ઉજવણી અનુસંધાને આજે સવારથી જ કાલોલ નગર પુષ્ટિમય બન્યું હતું. વહેલી સવારે પ્રભાતફેરી સાથે શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે શ્રી […]

Continue Reading

કાલોલ : શેહેર માં ઉભરાતી ગટરો , અને ગંદકી થી ક્યારે છુટકારો??

કાલોલ જુનાપુરા ફળિયા સહિત કાલોલ નગર ના અન્ય વિસ્તારો માં ઉભરાતી ગટરો અને ગંદકી થી રોગચાળો ફેલાવાના ભય સાથે રહેતા રહીશો.. રહીશોએ દબાણ કરી પગથિયાં બનાવી દેતાં ગટરો બ્લોક થવાથી ઉભરાઇ રહી છે. અને ગંદકી નું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે… સ્વરછ ભારત ની વાતો કરનારા ની નજર અહીં સુધી પહોંચી શકી નથી? તાત્કાલીક અસરથી ગટર […]

Continue Reading