પંચમહાલ : ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી :પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા કઢાઈ, મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી.

                                     || પંચમહાલ મિરર ડેસ્ક ||      એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ શિલ્પશાસ્ત્રના આદ્યપિતા-ભગવાન વિશ્વકર્મામહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. મહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. તેમના પિતાનું નામ હતું. પ્રભાસવસુ અને માતાનું નામ ભુવનાદેવી. અહીં પંચાલ, સુથાર, સોની, લુહાર, શિલ્પી અને કડિયા […]

Continue Reading

પંચમહાલ : પૌરાણિક યુગ માં મહર્ષિ વિશ્વામિત્ર ઋષિએ પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.. આ મહિને યોજાશે.. જાણો સમગ્ર માહિતી…

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અશ્વમેઘ યજ્ઞ જેટલુ ફળ આપે છે ગુજરાતના આ ઊંચા પર્વતની પરિક્રમા…. પાવાગઢ પરિક્રમા નો રૂટ… આજથી આશરે 700 વર્ષ પહેલાં ઐતિહાસિક સમયમાં રાજપૂત શાસનકાળ દરમ્યાન વિધિવત રીતે માતાજીની ધજાનું પૂજન કરી ઢોલ, નગારાં અને શરણાઈના નાદ સાથે હાથીની અંબાડી સાથે રજવાડી ઠાઠ સાથે પાવાગઢ પરિક્રમાનો શુભારંભ કરવામાં આવતો હતો પણ […]

Continue Reading

અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદના ડબગર સમાજે તૈયાર કરેલા ૫૦૦ કિલોના વિશાળ નગારા પર શ્રી હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કરી પુષ્પ, કંકુ અને અક્ષતથી પૂજન કરતા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો…

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. ગુજરાતથી ધ્વજા દંડને તૈયાર કરવામાં આવ્યો હતો. તો વળી ૧૦૮ ફૂટ લાંબી અગરબત્તી પણ અયોધ્યા જવા મોકલવામાં આવી છે. આ દરમિયાન હવે અમદાવાદના ડબગર સમાજ દ્વારા અયોધ્યા મંદિર માટે ખાસ નગારું તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશેષ નગારું […]

Continue Reading

108 ફૂટની અગરબત્તીનું વડોદરા થી અયોધ્યા પ્રસ્થાન..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ વડોદરામાં તૈયાર થયેલી અગરબત્તી પુરુષોત્તમ રૂપાલા, હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોકલાઇ, 45 દિવસ રામમંદિરમાં સુગંધ ફેલાવશે. ૧૦૮ ફુટ લાંબી અગર બત્તી નું પંચમહાલ જિલ્લાના હાલોલ ના ટોલનાકાના પાસે માલધારી સમાજ ના આગેવાન અને પૂર્વ – હાલોલ નગર પાલિકા કાઉન્સિલર બંશી ભાઈ ભરવાડ તેમજ સમગ્ર માલધારી સમાજ અને તમામ હિન્દુ સમાજ દ્વારા […]

Continue Reading

કાલોલ મુકામે પુષ્ટિમાર્ગીય 84 બેઠક ચારીત્રામૃત મહોત્સવનો શુભારંભ

તંત્રી : ધર્મેશ વિનુભાઈ પંચાલ કાલોલ મુકામે આજથી પાંચ દિવસ માટે પુષ્ટિમાર્ગય 84 બેઠક ચારિત્રમૃત મહોત્સવ અંતર્ગત કથારસ પાનનો ભવ્ય શુભારંભ થયો હતો. શ્રી સુધા સત્સંગ મંડળ અને સ્વ. મંજુલાબેન જગમોહનદાસ શાહ આચાર્ય નિવાસના 17માં પાટોત્સવના ઉપલક્ષમાં આયોજીત આ મહોત્સવ અંતર્ગત સુદ્ધાંદ્વૈત શ્રી વલ્લભગૃહ પીઠના વૈષ્ણવાર્યા પૂ. પા. ગો. 108 શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રી એ વ્યસાસનથી […]

Continue Reading

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમાના માર્ગ ઉપર થી 50 ટન કચરો નીકળ્યો.

મળતી માહિતી મુજબ, વન વિભાગની ટીમ અને બિન સરકારી સંસ્થાઓના સ્વયંસેવકો ર૮ નવેમ્બરથી અહીં કચરો એકઠો કરી રહ્યા છે. અને ૩૬ કિલો મીટરના પરિક્રમા માર્ગ પર તેમને પાન માવાના પ્લાસ્ટીક, ચુનાની પડીકીઓ, ગુટકાના પાઉચ, પાણીની બોટલો અને નાસ્તાના ખાલી પેકેટો ઠેર ઠેર મળી રહ્યા છે. પરિક્રમામાં આ વર્ષે ૧૩.પ લાખ શ્રધ્ધાળુઓ આવ્યા હતા, જે ગયા […]

Continue Reading

ચોટીલામાં ભક્તોને નહીં ચડવા પડે કોઈ પગથિયા, શરૂ થશે નવો પ્રોજેક્ટ.. જાણો વધુ માહિતી..

ચોટીલા ડુંગર પર માતાજીના દર્શન કરવા માટે હવે કોઈ પ્રકારના પગથિયા ચડવા નહીં પડે. ફનિક્યુલર રાઈડનો પ્રોજેક્ટ શરૂ થવાનો છે. હાલ તો ડુંગર પર ચડીને દર્શન કરવા જવા માટે 632 પગથીયા ચડવા પડે છે. આ પ્રોજેક્ટ ચાલું થતા 45 પગથીયા ચડીને ફનીક્યુલર રાઈટમાં બેસીને મંદિર સુધી જઈ શકાશે.આ માટે 21 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો […]

Continue Reading

ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી….

Editor : Dharmesh Vinubhai Panchal હાલોલ અને કાલોલ નગર ખાતે આજે અક્ષય તૃતીયા એટલે અજર અમર ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવના પર્વની બ્રહ્મસમાજ દ્વારા ભક્તિસભર વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કાલોલ નગર આવેલ શ્રી સિદ્ધનાથ મહાદેવ કાલોલ ખાતે આજે શ્રી પરશુરામ ભગવાન નાં […]

Continue Reading

પંચમહાલ : કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા
શ્રી મહાપ્રભુજી પ્રાદુર્ભાવ અને પૂ.પા.ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી.

Editor : Dharmesh Vinubhai Panchal પુષ્ટિ સંપ્રદાયના આદ્યસ્થાપક જગદગુરુ શ્રીમદ્ આચાર્યજી મહાપ્રભુજીના 546માં પ્રાદુર્ભાવ મહોત્સવ તેમજ વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રીના પ્રાગટ્ય મહોત્સવની કાલોલ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મહોત્સવ ઉજવણી અનુસંધાને આજે સવારથી જ કાલોલ નગર પુષ્ટિમય બન્યું હતું. વહેલી સવારે પ્રભાતફેરી સાથે શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે શ્રી […]

Continue Reading

વાસ્તુકલા અને શિલ્પકલાના પ્રણેતા અને યાંત્રિક એન્જિનિયરિંગના દેવતા ગણાતા શ્રી વિશ્વકર્મા ભગવાનની સમગ્ર વિશ્વમાં માં ઉજવણી માં ભગવાન વિશ્વકર્મા ની પૂજા બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ ભગવાન વિશ્વકર્માની જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ; મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. : હાલોલ નગરમાં વસતા પંચાલ સમાજ દ્વારા સમાજ ના પ્રમુખ પ્રવીણ ભાઈ ની આગેવાની માં આજે વિશ્વકર્મા જયંતીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરી હતી,  તેમજ કાલોલ નગર માં પણ પંચાલ સમાજ પ્રમુખ કમલેશ ભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ ભગવાન શ્રી […]

Continue Reading