ભક્તિ : / કાલોલમા ભાગવત કથાનો બીજો દિવસ.”ઘરમાં ઠાકોરજી બિરાજ્યા હશે તો ધર્મ આવશે” પૂ. કુંજેશકુમાર મહોદય.
એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ પંચમહાલ જિલ્લાના કાલોલ નગર માં આવેલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ ના સુમધુર કંઠે ડો નિરાલી સોનીના સંગીતની સુરાવલી સાથે શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે મુખ્ય મનોરથી રાજેન્દ્રકુમાર ઓચ્છવલાલ શાહ અને પરીવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ […]
Continue Reading