Vadodara / દુઃખદ / ગણેશ પંડાલ બાંઘતા એકસાથે 15 યુવાનોને લાગ્યો કરંટ, એકનું મોત, 14 ઘાયલ, મચી ભાગદોડ

વડોદરાનાં પાદરામાં બુધવારનાં રોજ ગોઝારી ઘટનાં બનવા પામી હતી. જેમાં વિધ્નહર્તા ગણેશજીનો પંડાલ બાંધતા 15 યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાંથી એક યુવકનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. વડોદરા શહેર સહિત સમગ્ર વિસ્તારમાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતું ગણેશોત્સવ પહેલા જ ગોઝારો બનાવ બન્યો હતો.જેમાં પાદરા તાલુકાનાં ડબકા ગામે […]

Continue Reading

કાલોલ ના સિદ્ધનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર અંગે ખાત મુહુર્ત કરવામા આવ્યુ.

… || પંચમહાલ મિરર – ડેસ્ક. ||… મુસ્તુફા મિર્ઝા : કાલોલ કાલોલ ચોર્યાસી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા સંચાલિત શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર કે જે છેલ્લા  ૪૦૦ થી વધારે વર્ષથી કાલોલ નગરમાં આસ્થાનું કેન્દ્ર બનેલ છે. મંદિરમાં ભાવિક ભક્તોને બેસીને પૂજા કરવામાં તકલીફ પડતી હોય મંદિરનો જીર્ણોધ્ધાર કરવાનુ નકકી કરેલ હોય આજ રોજ ૧૧:૩૦ કલાકે જીર્ણોદ્ધાર […]

Continue Reading

Panchmahal / વિષ્ણુ સહસ્ત્ર નામ પારાયણ પરીવાર કાલોલ દ્વારા બદ્રીનાથ ખાતે   ભાગવત કથાનું આયોજન.

બદ્રીનાથ ધામ ખાતે જલારામ મંદિર હોલ ખાતે તા ૨૫/૦૮ થી ૩૧/૦૮ દરમીયાન બપોરના ૧ થી ૫ ના સમયગાળામા શ્રીમદ ભાગવત કથાનુ આયોજન કરવામા આવ્યુ છે જેમાં વ્યાસપીઠ ઉપર પ. પુ શ્રદ્ધેય શ્રી દીપકભાઈ શાસ્ત્રીજી (વડોદરા વાળા) પ. પુ. ડોંગરેજી મહારાજ ના પરમ શિષ્ય બીરાજી ભકતજનોને શ્રીમદ્ ભાગવત કથા અને પિતૃ મોક્ષ ગાથા ની કથા નુ […]

Continue Reading

પાવાગઢ / ઉષા બ્રેકો ફાઉન્ડેશન  દ્વારા પર્યાવરણ જતનના ભાગરૂપે માંચી અન્નપૂર્ણા તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ પાવાગઢ માંચી સ્થિત ઉડન ખટોલા રોપવે કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત માં કાલી ના સાનિધ્ય એટલે પાવાગઢ ડુંગર અને તેની  આજુબાજુમાં સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. માંચી અન્નપૂર્ણા તળાવ ખાતે આજ રોજ ઉષા બ્રેકો ફાઉન્ડેશન દ્વારા, વન વિભાગના સહયોગથીવિવિધ પ્રકારના વૃક્ષો અન્નપૂર્ણા તળાવના કાંઠાના વિસ્તારમાં વાવવામાં આવ્યા. […]

Continue Reading

અમદાવાદ ખાતે જય દાદા ફાઉન્ડેશન  ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું.

તા.29/07/2024 નાં રોજ અમદાવાદ ખાતે જય દાદા ફાઉન્ડેશન  ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થા નાં પ્રમુખ, પ્રેરણાસ્ત્રોત અને પથદર્શક શ્રી ચિરાગ દાદા દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન હેઠળ જય દાદા ફાઉન્ડેશન  ની સમગ્ર ટીમ એક નવાં વિચાર સાથે આગળ વધી રહી છે. આજ નાં સમય માં અસંખ્ય લોકો અનેક પ્રકાર નાં માનસિક તણાવ […]

Continue Reading

પંચમહાલ: ગુરુપૂર્ણિમા નિમિતે આજે કાલોલ તાલુકાના મલાવમાં કૃપાલુ સમાધિ મંદિર ખાતે ગુરુવંદના અને ગુરુદર્શન.

|| પંચમહાલ મિરર ડેસ્ક || એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ દર વર્ષે અષાઢ સુદી પૂનમ આવે એટલે ગુરુને વંદન કરવાની પરંપરા સૌને યાદ આવે છે, જીવનમાં ગુરુનું બહુ જ મહત્વ છે. કોઇ એવું ય કહે છે કે દરેકે જીવનમાં ગુરુ તો કરવા જ જોઇએ, ગુરુ વિના નહિ જ્ઞાન,          ” ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો […]

Continue Reading

પંચમહાલ / વડસાવિત્રી વ્રત: કાલોલ માં સૌભાગ્યવતી મહિલાઓ સોળે શણગાર સજીને વડની શાસ્ત્રોકત વિધિથી પૂજા કરી.

એડિટર  : ધર્મેશ વિનુભાઈ પંચાલ હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનામા વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. આ સાથે સંતાનના ઉત્તમ ભવિષ્ય માટે વડના ઝાડની પૂજા કરે છે. જૂના કે નવ નિર્મિત મંદિરોના પ્રાંગણમાં પવિત્ર વડની પૂજા થતી જ […]

Continue Reading

પંચમહાલ / કાલોલના સમસ્ત હિંદુ -વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મહારાજ ફિલ્મના વિરોધમાં રેલી યોજી આવેદનપત્ર આપ્યું, સંબંધિત લોકો સામે ગુનો નોંધવા કરી માંગ.

ભક્તોએ કહ્યું- આ ફિલ્મમાં અભદ્ર દૃશ્યો બતાવાયા, દેવી-દેવતાઓ પર આક્ષેપો કરાયા, આ જુઠ્ઠાણા બંધ કરો, બહિષ્કાર કરો. હિન્દી ફિલ્મો બનાવતી ફિલ્મ પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કોઈપણ જાતના પ્રચાર પ્રસાર કે જાહેરાત કે કોઈપણ જાતના એક પણ માધ્યમો પર ટ્રેલર રિલીઝ કર્યા વિના ગુપચુપ રીતે તારીખ 14/06/2024 ના રોજ ઓટીટી પ્લેટફોર્મના નેટ ફ્લિક્સ […]

Continue Reading

પંચમહાલ : / હાલોલ  પંચાલ સમાજ દ્વારા શ્રી ચામુંડા માતાજીના મંદિર એ પરંપરા મુજબ માતાજીનો ભવ્ય પાટોત્સવ યોજાયો.

પંચમહાલ મિરર ડેસ્ક. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ રવિવાર ને જેઠ સુદ ગંગા દશમ ના પવિત્ર દિવસએ પરંપરા મુજબ સમસ્ત હાલોલ તેમજ આજુબાજુ ના પંચાલ સમાજના લોકો દ્વારા શ્રી ચામુંડા માતાજીનો પાટોત્સવ યોજાયો હતો.  જેમાં હાલોલ શહેરની મધ્યમાં આવેલ તળાવની પાળ પર પૌરાણિક કાળથી શ્રી ચામુંડા માતાજીના બેસના છે અને તેજ અલોકિક મંદિર ખાતે ચામુંડા […]

Continue Reading

ઉત્તરાખંડમાં અલકનંદા નદીમાં મિની બસ ખાબકી, 10નાં મોત

|| પંચમહાલ મિરર ડેસ્ક. || ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર એક મિની બસ (ટ્રાવેલર) અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુનાં મોત થયાં છે, જ્યારે 13 ઘાયલ થયા છે. 7 ગંભીર રીતે ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશ એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. મિની બસમાં 23 શ્રદ્ધાળુ સવાર હતા. દરેક લોકો બદ્રીનાથ દર્શન કરવા માટે જઈ રહ્યા […]

Continue Reading