બનાસકાંઠા: અંબાજી મહિલા પૂર્વ ઉપ સરપંચ ની ડી.ડી.ઓને ચેતવણી અમારા પત્રનો જો ઉકેલ નહિ આવે તો ભૂખ હડતાળ પર ઊતરીશું.!

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા અરાવલી પહાડો પર આવેલું જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત નું નંબર વન શક્તિપીઠ છે આ ધામ મા ભક્તો નું ભારે ઘોડાપુર જોવા મળે છે ત્યારે ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત અંબાજી ખાતે રાજકારણમાં ગરમાવો ત્યારે આવી ગયો જ્યારે અંબાજી ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા ઉપસરપંચ કલ્પનાબેન પટેલ અને બીજા મહિલા સભ્ય લલીતાબેન પટેલ દ્વારા […]

Continue Reading

બનાસકાંઠા: અંબાજી નજીક ત્રિશૂળયા ઘાટ માં દાણ ભરેલ ટ્રેલરનો થયો અકસ્માત.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા યાત્રાધામ અંબાજી તરફ થી વહેલી સવારે દાણ ભરેલ એક ટ્રેલર દાંતા તરફ જઈ રહ્યું હતું ત્યારે ત્રિશુલિયા ઘાટ પાસે પહોંચતા ટ્રેલર ને અકસ્માત નડ્યો હતો,ઘાટ ઉતારતાં ટ્રેલર વળાંક માજ પલટી મારતા માર્ગ એક તરફી બન્યો હતો જ્યારે સમગ્ર માર્ગ પર દાણ ની બોરીઓ વિખેરાઈ પડી હતી .ટ્રેલર નાં કેબિન નો ભાગ ધરાશાઈ […]

Continue Reading

બનાસકાંઠા: યાદધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં સહસ્ત્રચંડી યજ્ઞનું શુભારંભ કરવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા શક્તી ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે કે જગ વિખ્યાત યાત્રા ધામ અંબાજી યાત્રા ધામ અંબાજી એ ગુજરાત નુ જ નહી પણ ભારત દેશ નુ શક્તી પીઠ છે આ શક્તી પીઠ અંબાજી માં દર વર્ષે ભારદવી પૂનમ નો મહામેળો યોજાય છે પણ હાલ મા આખા વિશ્વ મા કોરોના વાયરસની મહામારીના કારણે […]

Continue Reading

બનાસકાંઠા: શક્તી પીઠ અંબાજી મંદિરના દ્વાર ભકતો માટે બંધ કરવામાં આવ્યા.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ગુજરાત રાજ્ય ના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની અરાવલી પર્વતની ગીરી માળામાં આવેલ એક ધામ જે કે યાત્રાધામ અંબાજી ના નામે ઓળખાય છે યાત્રા ધામ અંબાજી એ ગુજરાત નુ જ નહી પણ ભારત દેશ નુ ત્રીજા નંબર નુ શક્તી પીઠ છે અને આ શક્તી પીઠ અંબાજી મા દર વર્ષે છેલ્લા ૩૦૦ વર્ષથી ભારદવી […]

Continue Reading

અંબાજી : કોરોનાની મહામારીના સંદર્ભે જન્માષ્ટમીનો ઉત્સવ સ્થગીત રાખવામાં આવ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા હાલમા કોરોના વાયરસની મહામારી આખા દેશમા ફેલાઈ રહી છે અને તેની સાવચેતીના ભાગરુપે ભારત સરકાર દ્વારા હાલમા થતા બધા જ ધાર્મિક ઉત્સવ, મેળા વગેરે જેવી દરેક પ્રવૃત્તિ સ્થગીત રાખવામાં આવી છે. જેમા આજ રોજ જન્માષ્ટમીનો પર્વ હોવાથી આ ઉત્સવ પણ આ વખતે બંધ રાખવામાં આવ્યો છે. યાત્રાધામ અંબાજી ખાતે પણ આ વર્ષે […]

Continue Reading

આબુ: માઉન્ટ આબુની હોટેલમાંથી ૧૨ જુગારીયાઓ ઝડપાયા.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા જુગાર ઉપર માઉન્ટ આબુ પોલીસની મોટી કાર્યવાહી જુગાર રમતા ૧૨ લોકોને પોલીસે પકડ્યા સિરોહી જિલ્લા પોલીસ વડા પૂજા અવાનાના નિર્દેશ ઉપર થઈ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર અચલ સિંહ દેવડાએ કરી કાર્યવાહી જુગારીઓ પાસેથી ૭૬,૫૫૦ રૂપિયા જપ્ત કર્યા જુગારીઓ પાસેથી ૯૩,૯૬૦ ના ટોકન પણ જપ્ત કર્યા માઉન્ટ આબુની શાંતિ હોટલના એક રૂમમાં ચાલતો હતો […]

Continue Reading

અંબાજી: આજરોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરનુ ભૂમિપૂજન થઈ રહ્યુ છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ રામ નામનો નાદ ગુંજતો જોવા મળ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા આજ રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર નુ ભૂમિપૂજન થવા જઈ રહ્યુ છે ત્યારે આજ રોજ દરેક હિન્દુ ભાઈ ઓ ના મુખે ખુશી ની લાગણી છલકાઈ રહી છે અને દરેક ગામમાં આજ રોજ રામ ના નામે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે ત્યારે યાત્રા ધામ અંબાજી ખાતે પણ આજ રોજ વિવિધ […]

Continue Reading

અંબાજી: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ માં અંબાના ધામ અંબાજી એ દર્શનાર્થે પહોંચ્યા.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા અંબાજી પહોંચ્યા બાદ હાર્દિક પટેલને સર્વપ્રથમ માં જગતજનની ના કર્યા દર્શન…. હાર્દિક પટેલ ગુજરાતના કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી પહલી વાર પહોંચ્યા અંબાજી મંદિર…. અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ દાંતા અંબાજી કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત….. અંબાજી સર્કિટ હાઉસ ખાતે કરી કોંગ્રેસના આગ્યવાનો સાથે કરી ચર્ચા વિચારણા…. ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ […]

Continue Reading

કોરોના કાળે સમગ્ર તહેવાર પર જાણે સંકટ મચાવ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા શ્રાવણ માસની અંદર અનેક ધાર્મિક તહેવારો આવતા હોય છે અને પ્રજા ધાર્મિક તહેવારો ને હર્ષોઉલ્લાસ સાથે ઉજવતા હોય છે ત્યારે શ્રાવણ માસની અંદર દશામાના વ્રત કે જે અમાવસના રોજ થી ચાલુ થાય છે તે રાજસ્થાન સહિત ગુજરાત માં પણ આ દશામાના વ્રત નું એક અનેરું મહત્વ રહ્યું છે દશામાં ના વ્રત માં […]

Continue Reading

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં સામાન્ય વરસાદના પગલે ઠેર ઠેર ગટરો ઉભરાઈ..

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના યાત્રા ધામ અંબાજીમાં સામાન્ય વરસાદ ના પગલે અંબાજીની ગટરો ઉભરાઈ જાય છે અને ગટરોનું ગંદુ પાણી જાહેર માર્ગો પર અને સોસાયટીઓમાં વહેતુ જોવા મળે છે અને સ્થાનીક લોકોને આ ગંદા પાણીમાં ચાલવા માટે પણ મજબૂર બનવુ પડે છે અને એટલુ જ નહી પણ આ ગટર નુ ગંદુ પાણી ઘણી વાર […]

Continue Reading