અંબાજી મંદિર દ્વારા નવરાત્રી દરમિયાન યાત્રીકો માટે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા હાલમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને ગુજરાતમા નવરાત્રીના પાવન પર્વનુ એક અનેરું મહત્વ છે. જ્યારે ગુજરાતના શક્તિપિઠ અંબાજી મંદિરમા ગઈ કાલે જે યાત્રીકોને દર્શનમા અસુવિધા પડી તેને ધ્યાને લઇ બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી મંદિર ના વહીવટદારએ યાત્રીકો ને સંપૂર્ણ રીતે સુવિધા મળે તે માટે નિર્ણય લીધા જેમાં યાત્રીકો મોટી સંખ્યામાં […]

Continue Reading

દાંતા ગામે મોબાઈલ એસોશિએશનની મિટીંગ યોજાઈ.

રિપોર્ટર : સુરેશ જોષી, અંબાજી યાત્રાધામ અંબાજી નજીક આવેલ દાંતા ગામમા સમસ્ત મોબાઈલ એસોશિએશનના ભાઈઓ દ્વારા મિટીંગ યોજાઈ હતી. જેમાં દાંતા ગામના બધા મોબાઈલ વેચનાર ભાઈઓ જોડાયા હતા. આ મિટીંગ દરમ્યાન ઘણા ખરા મહત્ના નિર્ણયો પણ લેવાયા હતા. આની સાથે મોબાઇલ એસોશિએશનના બધા ભાઈઓએ નવા દાંતા ગામના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની પણ વરણી કરાઈ હતી. […]

Continue Reading

અંબાજી મંદિર નવરાત્રી દરમિયાન ખુલ્લું રહેશે: યાત્રિકો માઁ અંબાનો પ્રસાદ મોહનથાળ પણ મેળવી શકશે.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા હાલમા જે કોરોના વાયરસ ની મહામારી આખા દેશમાં ફેલાઈ રહી છે અને તેના સંદભે આ વખતે નવરાત્રીમા યોજાતા ગરબા અને ઘણા ખરા કાર્યક્રમો પણ સરકારના આદેશ અનુસાર બંધ કરી દેવામા આવ્યા છે તેની સાથે જ ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિર પણ આ વખતે નવરાત્રીમા યોજાતા ગરબા રદ કરી દેવામા આવ્યા છે અને સરકાર […]

Continue Reading

અંબાજી મંદિર માં દર્શનની લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અંબાજી મંદિરના જી.આઈ.એસ.એફ. જવાનો કોઇ જાત નું નિયમ નું પાલન ન કરાવતા નજરે જોવા મળ્યા. નિયમનું પાલન કરાવનાર નિયમ ને નેવે મૂકી અને નિયમનું ઉલ્લંધન કરતા હોય તેવું લાગી રહ્યું છે. અંબાજી મંદિર માં દર્શન પંથ ની લાઈન માં યાત્રિકોની ભારે […]

Continue Reading

અંબાજી મંદિરમાં રાજકોટના એક માઇભક્ત દ્વારા સોનાનું દાન.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા યાત્રાધામ અંબાજી માં જગત જનની નું ધામ તરીકે વિશ્વ વિખ્યાત છે. જ્યાં દર વર્ષે લાખો ની સંખ્યા માં માઇભક્તો માં ના દર્શનાર્થે આવી ધન્યતા અનુભવતા હોય છે. યાત્રાધામ અંબાજી એક શક્તિપીઠ તરીકે પણ પ્રસિદ્ધિ ધરાવે છે. શક્તિ પીઠ અંબાજી માં દરવર્ષે લાખો ની સંખ્યા માં માઇભક્તો માં ના દર્શનાથે આવે છે અને […]

Continue Reading

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં ઓલ સર્વિસ ગ્લોબલ ની ટીમ દ્વારા ૧૧૦ ડસ્ટબીન મૂકવામાં આવ્યા.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા યાત્રાધામ અંબાજીમાં ઓલ સર્વિસ ગ્લોબલ ની ટીમ દ્વારા ૧૧૦ ડસ્ટબીન મૂકવામાં આવ્યા ૭૦ ડસ્ટબીન અંબાજી મંદિર અને ૪૦ ડસ્ટબીન અંબાજી મુખ્ય બજાર અને ઓવરબ્રીજ શોપીંગ સેન્ટર મા મુક્યા..

Continue Reading

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલએ અંબાજી મંદિરે માં અંબા ના દર્શન કરીને બનાસકાંઠા કલેકટરનો ચાર્જ સંભાળ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલએ અંબાજી મંદિરે માં અંબા ના દર્શન કરીને બનાસકાંઠા કલેકટર નો ચાર્જ સંભાળ્યો.આજે તેઓ બપોરે જગત જનની મા અંબા ના દર્શન કરવા આવ્યા હતા અંબાજી મંદિર ના દર્શન કર્યા અને માતાજી ની ગાદી પર જઈ ભટજી મહારાજ ના આશીર્વાદ લીધા અને રક્ષાકવચ બંધાયું હતું. બનાસકાંઠા મા જે પણ […]

Continue Reading

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં પ્રક્ષાલન વીધી યોજાઈ

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ભાદરવી પૂર્ણિમાનો મહામેળો સમાપ્ત થયા પછી દર વર્ષે યાત્રા ધામ અંબાજી મંદિર માં પ્રક્ષાલન વિધી યોજાતી હોય છે. જેમાં અંબાજી મંદિરના તમામ સ્ટાફ, કર્મચારી અને વર્ષો થી પરંપરાગત એક અમદાવાદના સોની પરીવાર દ્વારા માતાજીના આભૂષણો, ભંડાર કક્ષ ના વાસણો, દાન પાત્રો અને માતાજી ના નીજ, મંદિરનું વીશા યંત્ર જે વર્ષમાં ફકત એક […]

Continue Reading

અંબાજી: મોઢ મોદી યુવા સંગઠનની સંપૂર્ણ ગુજરાતની બેઠક અંબાજી ખાતે યોજવામાં આવી.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા મોઢ મોદી યુવા સંગઠનની બેઠકમા ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીની નિમણુંક કરવા માં આવી હતી.યુવા મોદી સમાજ ના ગુજરાત પ્રમુખ વિમલભાઈ મોદી અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોઢ મોદી સમાજની તમામ રૂપરેખા સાથે સમાજને નવી દિશા આપવા બાબતે નિર્ણય લેવાયા. બેઠકમાં આવેલા તમામ મોદી સમાજના લોકોએ કારોના કાળમાં સરકારની […]

Continue Reading

અંબાજી: ભાદરવી મહામેળામાં અંબાજી મંદિર બંધ હતું અને ભાદરવી પૂનમ પછી આજે માં જગત જનનીનું ધામ અંબાજી મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ભાદરવી મહામેળામાં અંબાજી મંદિર બંધ હતું અને ભાદરવી પૂનમ પછી આજે માં જગત જનની નું ધામ અંબાજી મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું . અંબાજી મંદિર ખુલ્યાજ આજે ભાજપ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માં અંબા ના દર્શનાર્થે પોહોચ્યાં. ભાજપના પ્રદેશ પ્રમુખનો ઉત્તર ગુજરાત પ્રવાસનો સુભારમ આજે ગુજરાત ના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી […]

Continue Reading