કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ નવરાત્રીમાં અંબાજી ચાચર ચોકમાં ગરબા નહીં રમાય.

અંબાજી ચાચર ચોકમાં જે ગરબા ગવાય છે અને રમાય છે. તે માઁ અંબાના ચાચર ચોકમાં આ વર્ષે પણ નવરાત્રી પર્વએ ગરબા નહિ થાય. સરકારે 400 માણસોની પરવાનગી આપી છે. પણ અંબાજી મંદિરમાં હજારો ભક્તો ગરબા રમવા એકત્રિત થાય તેવી સંભાવનાના પગલે ગરબાનું આયોજન રદ કર્યાનું સૂત્રોએ જણાવ્યું છે. 60 વર્ષથી મંદિરના ચાચર ચોકમાં ગરબાનું આયોજન […]

Continue Reading

આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય.

મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજ અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલની પરિસ્થિતિ છે તેવી દેશમાં જળવાઈ રહે. ગુજરાતમાં છેલ્લા પાંચ કેસ પણ નાબૂદ થઈ જાય તેવી માતાજીને પ્રાર્થના.મેળો શ્રદ્ધાની દ્રષ્ટિએ યોજવો જોઈએ પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોખમી પણ એટલો જ ગણાય.માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાવચેતી પણ એટલીજ જરૂરી છે.જગતજનની માઁ અંબાના ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રાનું મહત્વ છે. જો […]

Continue Reading

અંબાજી: શક્તીપીઠ અંબાજીમાં પ્રથમ વખત વિશ્વ મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી અરાવલી પર્વતની ગીરી માળામાં આવેલ એક શક્તિ પિઠ જે કે યાત્રાધામ અંબાજીના નામે ઓળખાય છે અને આ શક્તિપિઠ અંબાજીમા આવ નવાર કોઈક ને કોઈક પ્રસંગની ઊજવણી કરવામાં આવતી હોય છે. જગ વિખ્યાત અંબાજી મંદિરના ચાચર ચોકમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે અને પ્રથમ વાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેનામ […]

Continue Reading

ગ્લેમ એન્ડ એલિગન્સ કોન્ટેસ્ટ ૨૦૨૧ની વિજેતા નૈનીશા સોની માઁ અંબાનાં દર્શને આવ્યા.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી શક્તિ ભક્તિ અને પ્રકૃતિનાં ત્રિવેણી સંગમ એવા સ્વર્ણ મંદિર શક્તિપીઠ અંબાજી ખાતે દેશ દુનિયાની સામાન્ય પ્રજા થી માંડીને મોટા માથા, રાજનેતાઓ,અભિનય ક્ષેત્રનાં તેમજ નામી અનામી હસ્તીઓ માઁ અંબાનાં ચરણોમાં શીશ ઝૂકાવવા આવતા જ રહે છે. ત્યારે ગુજરાતનાં વતની એવા નૈનીશા સોની કે જેમણે હાલમા જ ગ્લેમ એન્ડ એલિગન્સ કોન્ટેસ્ટ ૨૦૨૧ને પોતાના નામે […]

Continue Reading

અંબાજી: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અંબાજી મુકામે માઁ આંબાના દર્શન કર્યા.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી મુખ્યમંત્રીએ તાજેતરની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજય બાદ લોકોની અપેક્ષા આકાંક્ષા પૂર્ણ કરવા વધુ જનહિત કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે સૌના મંગલની વાંછના પણ માઁ અંબા સમક્ષ […]

Continue Reading

અંબાજી ખાતે ભાજપની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી ગુજરાતમાં હાલમાં થયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધણી બધી જગ્યાએ તાલુકા ,જીલ્લા પંચાયત, સહીત ઘણી જગ્યાએ નગરપાલિકા ની થયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા ભાજપનો બહુમતીથી વીજય થયો છે. જેમાં પાલનપુર,ડીસા,ભાભર,નગરપાલિકામાં ભાજપનો ભવ્ય ભગવો લહેરાતા જગ વિખ્યાત અંબાજી ખાતે આવેલ ડી.કે.સર્કલ પાસે અંબાજી ભાજપ મંડળના કાર્યકતાઓએ ફટાકડા ફોડી અને ઢોલ નગારા વગાડીને જીતની ઉજવણી […]

Continue Reading

અંબાજી: આજે પોષી પૂનમના દિવસે માઁ જગતજનની અંબાની મંગલા આરતીમાં જોડાયા હજારો શ્રદ્ધાળુઓ…

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી અંબાજી મંદિરને પોષી પૂનમ નિમિતે વિશેષ શણગારવામાં આવ્યું.. પોષી પૂનમના વેહલી સવારે દર્શન કરવા હજારોની સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા… માં અંબાના પ્રાગટ્યદિવસ પોષી પૂનમના દિવસે માઁ જગત જનનીના નિજ મંદિર અને ગબ્બર ગોખ પર દર્શન અને આર્શીવાદ લેવા પહોંચ્યા માઇભક્તો…. આજે ગબ્બર ગોખ થી માતાજીની જ્યોત લાવી પ્રાગટ્યદિવસની ઉજવણી કરવામાં આવશે…. પોષી પૂનમ […]

Continue Reading

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપની પુણ્યતિથિને અનુલક્ષીને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ.

રિપોર્ટર: સુરેશ જોષી,બનાસકાંઠા શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે કે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી આ યાત્રાધામ અંબાજીમા રાજપૂત કરણી સેના દ્વારા મેવાડના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નીમિતે રાજપૂત કરણી સેનાના બધા કાર્યકતાઓ ભેગા થઈ અને જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમા આવેલ ખોડીવડલી ડી.કે.સર્કલ પાસે મહારાણા પ્રતાપનો ફોટો લગાવી અને ફુલ માળા પહેરાવી અને […]

Continue Reading

જગ વિખ્યાત અંબાજી મંદિર માં અમદાવાદ ના એક ભકત દ્વારા એક કીલો સોના નુ મહાદાન આપવામાં આવ્યુ.

રિપોર્ટર સુરેશ જોશી અંબાજી શકતી ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે કે યાત્રા ધામ અંબાજી તે ગુજરાત નુ જ નહી પરંતુ સંપૂર્ણ ભારત દેશનું ત્રીજા નંબર નુ શક્તી પીઠ છે. અને આ શક્તી પીઠ અંબાજી મંદિર નું સુવર્ણ શિખર બનવા જઈ રહ્યું છે. જેમાં દેશ વિદેશ ના ઘણા ખરા ભકતો આ શકતી પીઠ અંબાજી […]

Continue Reading

યાત્રા ધામ અંબાજી ખાતે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના હસ્તે નવીન સર્કીટ હાઉસ નુ લોકાર્પણ કરવામાં આવ્યું

રિપોર્ટર સુરેશ જોશી અંબાજી ગુજરાત ના સુ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મા નાયબ મુખ્ય મંત્રી નવીન બનેલ સર્કીટ હાઉસ નુ લોકાર્પણ કરવા માટે યાત્રા ધામ અંબાજી આવી પહોંચ્યા અંબાજી પહોંચ્યા બાદ સો પ્રથમ તેમણે અંબાજી મંદિર ના ગર્ભગૃહમાં જગત જનની મા અંબા ના દર્શન કરી અને પુજા અર્ચના કરી ત્યાર બાદ ભટજી મહારાજ ની ગાદી […]

Continue Reading