પંચમહાલ-મહિસાગર અને દાહોદમાં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂત-વેપારી વર્ગમાં દોડધામ

Latest Madhya Gujarat

લુણાવાડા: સમગ્ર મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે પાછલા બે દિવસથી વાદળો ઘેરાતા ખેડૂતોના જીવ પડીકે બધાય છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે ક્યાંક જિલ્લામાં હળવા વરસાદ અને ઝાપટાં પાડવાની પડતાં ખેડૂતોને મોટા પાયે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે જયારે ત્રેવડી ઋતુના કારણે રોગચાળો ફેલાય તેવું દેખાઈ રહ્યું છે. સમગ્ર મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે લુણાવાડા, મલેકપુર, બાલાસિનોર, સંતરામપુર, ખાનપુર સહિતના તાલુકામાં વરસાદી ઝાપટુ પડતા શિયાળામાં ખેડૂતોએ  ઘઉં,મકાઈ,ચણા સહિતના એક પાક તૈયાર થઈ લણણીનું કામ ચાલી રહ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *