અમરેલીના જાફરાબાદમા કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિનું સારવાર દરમિયાન થયું મૃત્યુ.

Amreli
બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

જાફરાબાદના મોટા ઊચાણીયા વિસ્તારમા રહેતા સુરેશભાઈ મગનભાઇ ચૌહાણ મોચી ને શ્વાસ લેવામા તકલીફ પડતા તેવોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ મા રાજુલા લય જવામાં આવ્યા હતા તે હોસ્પિટલ ના ડૉક્ટર ને કોરોના ના ના શંકાસ્પદ લક્ષણો જાણતા તેમને અમરેલી રીફર કરવામાં આવ્યા હતા.અમરેલી સિવિલ હોસ્પિટલ મા સારવાર દરમિયાન સુરેશ ભાઈ ની તબિયત વધુ લથડતા તેમને સારવાર માટે રાજકોટ લય જતા રસ્તામા લીધા છેલ્લા શ્વાસ.મૃત્યુ પામેલ સુરેશભાઈ મા કોરોના ના લક્ષણો ની શંકા ના આધારે તંત્ર દ્વારા સુરેશ ભાઈ ની આજુ બાજુના વિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે ઉંચાણવા વિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *