અંબાજી ખાતે ગબ્બર રોડ પર આવેલ વડવાળા ગોગા મહારાજની ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વે માઈ ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી.

Ambaji
રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી

અંબાજી ખાતે ગબ્બર રોડ પર આવેલ વડવાળા ગોગા મહારાજ નું મંદિર આવેલ છે જ્યાં હજારો શ્રદ્ધાળુ ઓ ની આસ્થા જોડાયેલી છે. જે શ્રદ્ધાથી ગોગા મહારાજ ને પ્રાથના કરવા થી લોગો ના દુઃખ દૂર થાય છે. તેવી અહીંના લોગો ની માન્યતા છે ગબ્બર રોડ પર આવેલ વડવાળા ગોગા મહારાજ ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વે માઈ ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી.સંત ચેતન પુરી મહારાજ જય ગોગા મહારાજ મંદિરે સેવા આપે છે. તેમને કોરોના મહામારી દૂર થાય તેવી પ્રાર્થના સાથે જાતેજ ભોજન બનાવી નાના ભૂલકાઓ ને બટુક ભોજન કરાવી ગોગા મહારાજના મંદિરે અને આશિષ આપ્યા. સર્વે ભક્તો એ મદિરે પ્રસાદ નો લાવો લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *