દીવ એસ.બી.આઈ દ્વારા વીમાનાં વારસદારને બે લાખનો ચેક અર્પણ કરાયો.

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ દિનેશ સોલંકીએ એસ.બી.આઈ. દીવમાં વીમો ઉતરાવેલ જે દરમ્યાન તેમનુ અવસાન થતા તેમના વારસદાર હેમલતાબેન સોલંકીને એસ.બી.આઈ.ના ચીફ મેનેજર રવિ રંજન દ્વારા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *