અરવલ્લી: મોડાસાના ડુગરવાડા ગામે આંતક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો.

Arvalli Latest
રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી

મોડાસાના ડુગરવાડા ગામેકપિરાજનો આંતકહડકાયા કપિરાજે ૫ વ્યક્તિ અને ૧૦ પશુને બચકા ભર્યાવન વિભાગ દ્વારા કપિરાજને પાંજરે પુરવા મથામણઇજાગ્રસ્તોને મોડાસા અર્બન હોસ્પિટલ ખાતે રસી અપાઈ કપિરાજના આંતક થી ગામમાં ડર નો માહોલ.ત્યારે વન વિભાગે એમની કામગીરી હાથ ધરી હતી પાજરું મૂકવામાં આવ્યું હતું. મોડાસાના ડુગરવાડા ગામે આંતક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો હતો. હડકાયા કપિરાજે ૫ વ્યક્તિ અને ૧૦ પશુને બચકા ભર્યા હતા વન વિભાગ અને દયા ફાઉન્ડેશન નું સફળ ઓપરેશન ત્રણ દિવસ થી કપિરાજના આંતક થી ગામમાં ડર નો માહોલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *