સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તારમાં કોરોનાની મહામારી માં જનજાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું.

Surendranagar
રિપોર્ટર: પાયલ બાંભણિયા

વૃક્ષએ માનવ જીવન માટે સૌથી મહત્વનો ભાગ છે. ઓક્સીઝન સિવાય મનુષ્ય જીવી શકશે નહી અને વૃક્ષ વગર વાતાવરણ માં ઓક્સીઝન બનવો શક્ય નથી તેથી માનવ જીવન માટે વૃક્ષોનું મહત્વ સમજાવવા માટે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં જનજાગૃતિ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી સતિષભાઈ સાવડિયા અને કુરિયા ઠકરસિંહભાઈ એવા ધ્રાંગધ્રા મહેશભાઇ ઠાકોર તથા મેરૂભાઇ શિહોરા દ્વારા આયોજન સફળ બનાવવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *