જૂનગાઢ: દ્વારકા ખાતે પબુભા માણેક દ્વારા મોરારજી બાપુ પર થયેલ હુમલાના વિરોધમાં માંગરોળ સાધુ સમાજ દ્વારા આપ્યું આવેદનપત્ર.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

માંગરોળ ત્રી પાંખ સાધુ સમાજ દ્વારા આજે માંગરોળ મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ માંગરોળ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર આપી મામલતદાર બે રાજુવાત કરી જણાવ્યું હતુંકે દ્વારકા ખાતે સમાધાન માં ગયેલ પૂજ્ય મોરારજી બાપુ પર કરવામાં આવેલ હિષ્કારા હુમલા ને વધોળી કાંઠેયે સે અને અને આ કૃત્ય કરનાર પબુભા માણેક સામે કાયદેકીય પગલાં લેવાઈ તેવી માંગ કરી હતી અને હુમલો કરનાર પબુભા માણેક માફી માંગે તેવી માંગ સાથે મામલતદાર માંગરોળ ને આવેદનપત્ર આપ્યું હતું અને માંગરોળ સાધુ સમાજ પ્રમુખ વિનુભાઇ મેસવાણિયા,દિનેશબાપુ હરિયાણી,ઇશ્વરબાપુ ગોંડલિયા,ગુણવંતબાપુ સુખાનંદી,દિનેશબાપુ ગૌસ્વામી (હિંગળાજ માતાજી મંદિર) દિપકગીરીબાપુ ગૌસ્વામી, જીતુગીરી બાપુ ગૌસ્વામી,બીરજુબાપુ મેસવાણિયા,બાલકૃષ્ણ બાપુ મેસવાણિયા,નિલેશબાપુ હરિયાણ વિગેરે આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *