અંબાજી: ગ્રહણનો સમય પૂરો થતા જ યાત્રીકો માટે અંબાજી મંદિર ખોલવામાં આવ્યુ.

Ambaji Latest
રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી

આજે સૂર્ય ગ્રહણ થવાથી અંબાજી મંદિર દર્શન માટે બંદ હતું. બપોરે 3:00 કલાક પછી મંદિર ના દ્વાર ખોલવા માં આવ્યા હતા. અને માતાજી ની મગલા આરતી 3:30 વાગે કરવા માં આવી હતી. માતાજી ની મંગલ આરતી પછી માં અંબા ને રાજભોગ ધરાવામાં આવ્યો હતો ત્યારે પછી માઇભક્તો માટે દર્શન વિગત નીચે મુજબ છે.

દર્શન બપોરે 4.00 થી 4.30 સુધી કરી શકાશે.
સંધ્યા આરતી 7.00 થી 7.30 રહેશે.
સાંજે દર્શન 7.00 થી 8.15 સુધી કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *