નસવાડીથી દેવલીયા જવાનો નેશનલ હાઇવે પર મસમોટા ખાડા પડ્યા. રાહદારીઓને આવવા જવાની હાલાકી

Chhota Udaipur
રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી થી દેવલીયા જવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. આવતા જતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આવા મસમોટા ખાડા પડી જવાના કારણે કેટલાક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકાય છે. આવા બિસ્માર રોડ ના કારણે દિન પ્રતિદિન અકસ્માતો વધવાની સંભાવના હોય છે. જેને પગલે તંત્રને જાણ કરતા એકબીજાને ખો આપતા હોય એવું વહેવાર ચલવે છે. અને સરકારના સ્વચ્છ રોડના દાવાને નકારી સરકારી ગ્રાન્ટ ને દુરઉપયોગ કરી અધિકારીઓ પોતે લીલા લહેર કરે છે. એવા આક્ષેપ સાથે જે.દી.યુ.ના મહાસચિવ કૈયુમ મેમણ…

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *