જૂનાગઢ: માંગરોળ ખાતે રબારી સમાજના આગેવાન અને સર્વ જ્ઞાતિ સમાજ સેવક સ્વ.રણવીર દેસાઈ ને શ્રદ્ધાંજલી અપાઈ.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

સર્વ જ્ઞાતિના માટે અન્યાય સામે લડતા અડીખમ યોદ્ધા બામસેફ સાથે જોડાયેલા સમાજ સેવક અને જાણીતા વકીલ સ્વ રણવીર ભાઈ દેસાઈ ને શ્રદ્ધાંજલિ કાર્યકમ માંગરોળ મુરલીધર વંડી ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં આગેવાનો દ્વારા સ્વ. રણવીરભાઈ એ કરેલી કામગીરી અને એલ આર ડી પરિક્ષા મુદ્દે આપેલી લડત ની વાતોને વાગોળી હતી અને પ્રથમ બે મિનીટનું મોન પાળી પુષ્પ અર્પણ કરી અને શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી..

આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત પ્રમુખ સેજા ભાઈ કરમટા, માનખેત્રા સરપંચ કાનાભાઈ વડલી, તાલુકા રબારી સમાજ પ્રમુખ દાના ભાઈ ખામભલા કાનભાઈ ચાવડા એડ્વોકેટ વરજંગ શામરા મહેશ મકવાણા ગોગનભાઈ રબારી સહિત આગેવાનો એ હાજરી આપી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *