નર્મદા જિલ્લા સરપંચ પરિષદ દ્વારા મનરેગા યોજનાના કામોનું ઈ-ટેન્ડર અટકાવવા નર્મદા જિલ્લા કલેક્ટર અને નર્મદા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

જેમાં સરપંચ પરિષદ નર્મદા ઝોન સમિતિ પ્રમુખ નિરંજનભાઈ વસાવા તથા નર્મદા જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ ભીલ જીતેન્દ્રકુમાર અને તિલકવાડા તાલુકા સરપંચ પરિષદ પ્રમુખ તડવી અરુણભાઈ અને ગરૂડેશ્વર તાલુકા સરપંચ પરિષદ પ્રમુખતડવી શીતલબેન અને નાંદોદ તાલુકા સરપંચ પરિષદ પ્રમુખ તડવી ગોવિંદભાઇ અને ડેડીયાપાડા તાલુકાના સરપંચ પરિષદના પ્રમુખ ખાનસિંગભાઈ અને સાગબારા તાલુકાના સરપંચ પરિષદના પ્રમુખ સુરેન્દ્રભાઈ તથા જતીનભાઈ,જગદિશભાઈ,નિકુંજભાઈ,મફતભાઈ,મહેશભાઈ,રસિકભાઈ,કમલેશભાઈ,રવિભાઈ,પ્રવિણભાઈ,હિતેશભાઈ,અમૃતભાઈ,દિપકભાઈ,કાંતિભાઈ,છબુભાઈ,અકતરભાઈ,મહેન્દ્રભાઈ,હેમંત(લાલા)ભાઈ,મીનાબેન,જિલ્લા ના તમામ સરપંચશ્રીઓ ઘ્વારા ઈ -ટેન્ડર અને બહારની એજન્સીઓ ને કામ ન આપવા વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો ટેન્ડર પ્રકિયા રદ કરવામાં નહી તો ઉપવાસ પર બેસવાની ચીમકી આપવામાં આવી છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *