સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસો આવતાં સોસાયટી અને નજીકના એરીયા ક્લસ્ટર કરવામાં આવ્યા.

surat
રિપોર્ટર: વિક્રમ સાંખટ

સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં કોરોના નાં પોઝિટિવ કેસોમાં વધારો થતાં વરાછા વિસ્તારની ૩૨ જેટલી સોસાયટી અને નજીકના એરીયા ને કલસ્તર વિસ્તાર જાહેર કરીને સોસાયટી અને નજીકના એરીયા અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે કામ વગર ઘરની બહાર ન નીકળવા સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *