રિપોર્ટર: વિક્રમ સાંખટ
સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં કોરોના નાં પોઝિટિવ કેસોમાં વધારો થતાં વરાછા વિસ્તારની ૩૨ જેટલી સોસાયટી અને નજીકના એરીયા ને કલસ્તર વિસ્તાર જાહેર કરીને સોસાયટી અને નજીકના એરીયા અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે કામ વગર ઘરની બહાર ન નીકળવા સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું.