જખવાડા ગામે ડો.ચિરાગ પટેલ દ્વારા આપવામાં આવેલ ઉકાળાના પેકેટ નું ગામના યુવાનોએ ઉકાળો બનાવી વિતરણ કર્યું

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

આજે જખવાડા ગામની અંદર આયુર્વેદિક હોસ્પિટલ ઘોડા ગામમાંથી ડૉ ચિરાગ પટેલ દ્વારા આપવામાં આવેલ ઉકાળાના પેકેટ નાખીને ઉકાળો બનાવી અને ગામમાં વિતરણ કરવામાં આવ્યું. જેમાં ગામના યુવા સરપંચશ્રી મનોજભાઈ ગોહિલ, યુવામિત્રો ગજેન્દ્રસિંહ ગોહિલ , કુલદીપસિંહ ગોહિલ , બળવંતભાઈ ઝાલા , અને ગામના યુવાનો નાં મહેનત થી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. જેનું સંપૂર્ણ આયોજન લોકમિત્ર જનક સાધુ દ્વારા કરવામાં આવ્યું. ગામલોકોએ ખૂબ ઉમંગ સાથે ઉકાળો પીધો ૨૦૦૦ લોકોને આજે ઉકાળો પીવડાવવામાં આવ્યો.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *