આણંદ / માર્ગદર્શન-આર્યુવેદીક ઉકાળાનું નગરજનોને ઠેર-ઠેર વિતરણ શરૂ

Latest

શહેર સહિત જિલ્લાભરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કોરોના વાયરસની તકેદારી વિશે જાગૃતતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનોને COVID19 (કોરોના વાયરસ )થી કઈ રીતે બચી શકાય,તેમના લક્ષણો શું ? અને જો પોઝેટીવ લક્ષણો જણાય તો શું કરવું અને કેવા પ્રકારના સાવચેતીના પગલાં લઇ શકાય તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન મોટી સંખ્યામાં નગરજનોને પુરું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *